Breaking News

ફાર્મ હાઉસે હોળી રમીને ઘરે આવતા પરિવારને અકસ્માત નડતા કાળનો કોળીયો બની ગયો, આખો પરિવાર ખલાસ થતા 7 અર્થીઓ ઉઠી.. ઓમ શાંતિ..!

જ્યારે પણ રજાનો સમય મળે ત્યારે દરેક વ્યક્તિ તેમના પરિવારજનો સાથે સમય વિતાવવાનું વધારે પસંદ કરે છે. આખો દિવસ જે વ્યક્તિ કામ ધંધે તેમ જ વ્યવસાય ચલાવવા માટે વ્યસ્ત રહે છે. તે વ્યક્તિ રજાના સમય માટેના પરિવારજનોને સાથે મોજ મસ્તી કરવા માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું પણ વિચારતા હોય છે..

છેલ્લા કેટલાક સમયથી ઉપર જઈને પરિવારજનો સાથે મોજ મજા કરવાનું ટ્રેન્ડ ખૂબ જ વધારે ચાલી રહ્યો છે. રજાના સમયમાં ઘણા બધા પરિવારો અન્ય સગા સંબંધીઓની સાથે ફાર્મ હાઉસ જઈને રજાનો સમય વિતાવતા હોય છે. અત્યારે એક પરિવાર ફાર્મ હાઉસમાં મજા કરીને ઘરે પરત આવતો હતો..

ત્યારે રસ્તામાં કાળમુખો અકસ્માત નડી જતા પરિવારના સાતેય લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આ અકસ્માત એટલો બધો હચમચાવી દેતો હતો કે જેમાં ગંભીર રીતે મૃત્યુ પામેલા લોકોની અંતિમ ચિખો સાંભળીને ત્યાં હું ઉભેલા લોકોના કાળજા ફાટી ગયા હતા. હોળીની રજાઓમાં નારાયણભાઈ અને તેમનો પરિવાર તેમની કાર લઈને ફાર્મ હાઉસ ગયો હતો..

અને ત્યાં સૌ પરિવારને ભેગા મળીને હોળી રમી હતી. એકબીજાને રંગ લગાવ્યા બાદ બધા પાણી અને કાદવથી ખુબ જ રમ્યા હતા. અને સાંજના સમયે પરિવાર તેમના ઘરે પરત આવી રહ્યો હતો, ત્યારે તેમની સાથે એવી કાળમુખી ઘટના બની ગઈ છે કે એક સાથે સાત વ્યક્તિના કમકમાટી ભર્યા મૃત્યુ થઈ ગયા છે..

નારાયણભાઈ અને તેમનો પરિવાર લક્ષ્મી વિલા ફાર્મ હાઉસમાં હોળીની ઉજવણી કરવા માટે ગયો હતો. પરંતુ ત્યાંથી પરત તેમના ઘરે પહોંચે એ પહેલા આજે આ ગંભીર અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા..

અને ત્યાં સારવાર દરમિયાન તેમના પણ મૃત્યુ થઈ જતા સમગ્ર પરિવાર ખલાસ થઈ ગયો હતો, એક સાથે સાતે સાત અર્થીઓ ઉઠતા સૌ કોઈ લોકોને શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. પરિવારજનો હિબકે ચઢિયા તો સંબંધીઓ પણ દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી. મૃતક વ્યક્તિઓમાં એક જ પરિવારના સાત સભ્યોનો સમાવેશ થાય છે..

જેમાં નારાયણ ભાઈ, તેના નાના ભાઈ રામજીભાઈ, નારાયણ ભાઈની પત્ની રસીલાબેન, તેમજ નારાયણ ભાઈના ત્રણ દીકરા રોહન, પ્રણવ અને હિનેશ તેમજ રામજીભાઈની દીકરી સ્મિતાનો સમાવેશ થાય છે. સ્મિતા, રોહન અને રામજીભાઈને સારવાર માટે કપિલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા..

તેઓ જ્યારે ઘરે પરત આવતા હતા ત્યારે સામેની બાજુથી આવતા એક ટ્રકે નારાયણભાઈની કારણે ટક્કર મારી દીધી હતી. આ ટક્કર વાગતાની સાથે જ તેમની કાર પલટી મારીને નજીકના ખાડામાં ઘસાઈ ગઈ હતી અને અંદર રહેલા લોકોના મોઢામાંથી ચીસો ફાટી નીકળી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *