Breaking News

એક્સ્ટ્રા ક્લાસના બહાને દેખાવડી યુવતીને ટ્યુશન બોલાવીને શિક્ષક કરતો એવા કાંડ કે જે દરેક વાલીઓએ જાણીને ચેતવું જોઈએ..!

દીકરા કે દીકરીના ભણતરની બાબતને લઈને દરેક માતા-પિતા ખૂબ જ ચિંતિત હોય છે કારણ કે, અત્યારનો સમય ખૂબ જ કોમ્પિટિશન ભર્યો છે અને જો તેમના દીકરા કે દીકરી ભણતરની બાબતમાં થોડા ઘણા પણ પાછા રહી જાય તો આવનારા સમયની અંદર તેમનું વર્ચસ્વ રહેવું ખૂબ જ મુશ્કેલ છે..

કારણ કે અત્યારે ધક્કા મૂકીને આ સમયની અંદર થોડા ઘણા પણ મનના મોળા વ્યક્તિઓ ક્યારે પણ આગળ વધી શકતા નથી, માતા પિતા તેમના બાળકોને વધુ શિક્ષણ માટે એક્સ્ટ્રા ક્લાસ કે ટ્યુશન ની પણ સુવિધાઓ કરાવી આપતા હોય છે અને હાલ એક ટ્યુશનના શિક્ષકે એવડો મોટો કાંડ કરી નાખ્યો હતો કે, જે દરેક વાલીઓ સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે..

એટલા માટે દરેક વાલીને આ કિસ્સો જરૂર સંભળાવવો જોઈએ અને તેમને શેરની કરીને અન્ય લોકો સુધી પણ પહોંચાડવાની વાત કહેવી જોઈએ, ત્રિકમગઢ ની ચોકડી પાસે આવેલા લાલ નગર ગાર્ડનની નજીકની કોલોનીમાં રહેતા મનીષભાઈ નામના યુવકની એકની એક દીકરી હાલ ખૂબ જ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગઈ હતી..

મનીષભાઈ તેમની પત્ની નીતાબેન તેમની લાડકવાઈ દીકરી તન્વી અને નાનકડા દીકરા વિષ્ણુની સાથે જીવન ગુજારતા હતા, મનીષભાઈ ની મોટી દીકરી તન્વી ધોરણ 12 નો અભ્યાસ કરતી હતી, ધોરણ 12નો અભ્યાસ ખૂબ જ અઘરો હોવાને કારણે મનીષભાઈ તેમની દીકરીને ટ્યુશન ની સુવિધા પણ કરાવી આપી હતી..

ટ્યુશનનો શિક્ષક એક્સ્ટ્રા ક્લાસ કરાવવાના બહાને ઘણી બધી વાર તન્વીને એકલી જે ટ્યુશનને બોલાવતો હતો, બીજાની તન્વીને એવી તો શી ખબર કે તેને ભણાવવા આવતો ટ્યુશન શિક્ષક તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનો ઈરાદો મનમાં બનાવીને બેઠો છે, બિચારી તન્વીએ ભણવા માટે એકસ્ટ્રા ક્લાસમાં જતી હતી..

મનીષભાઈ તેમજ નીતાબેનને પણ લાગતું હતું કે, તેમની દીકરી ટ્યુશનની અંદર ખૂબ જ સારી રીતે ભણી રહી છે, પરંતુ ટ્યુશનનો નરાધમ શિક્ષક તન્વીને ધીમે ધીમે પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરતો હતો. એક દિવસ તો તેણે તમામ હદો હટાવી દઈને ક્લાસના દરવાજો બંધ કર્યા બાદ અંદર જ તેણે તન્વીની સાથે ખરાબ કામ કરવાનું શરૂ કરી નાખ્યું હતું..

બીચારી દીકરી એકલવાઇ આ નરાધમ શિક્ષકની જાળમાંથી બચવા માટે મથામણ અને મહેનત કરવા લાગી હતી, એ વખતે પરેશ નામનો આ નરાધમ ટ્યુશન શિક્ષક તેને ધાક ધમકી આપવા લાગ્યો અને કહ્યું કે, જો તું આ વાતની જાણકારી એની કોઈ વ્યક્તિને કહીશ તો હું તને ધ્યાનથી મારી નાખીશ તેમજ તારા ખરાબ ફોટોગ્રાફ અને વિડિયો હું વાયરલ કરીને તારી બદનામી કરી નાખીશ..

સમગ્ર ગામ તેમજ સમાજના લોકો તને ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગશે એટલા માટે હું જેમ કહું તેમ તારે કરવું પડશે, તેમજ તારે મારી સાથે જ પ્રેમ સંબંધ રાખવો પડશે તેમ કહીને પરેશ નામનો આ નરાધમ ઢાંઢો ધોરણ 12 માં ભણતી તન્વી નામની આ દીકરીને ખૂબ જ હેરાન પરેશાન અને પજવણી કરવા લાગ્યો હતો..

બિચારી દીકરી આ વાતની જાણકારી તેની માતા કે અન્ય કોઈ સહેલીને કહેતા પહેલા પણ ડરવા લાગી હતી કારણ કે, નરાધમ શિક્ષકે તેના ફોટો અને વિડીયોગ્રાફ વાયરલ કરી દેવાની ધમકીઓ આપી હતી. છતાં પણ તમે નામની આ દીકરી હતી તેની માતાની એક દિવસ તેની સાથે થયેલી આપવીતી જણાવી દીધી હતી કે, ટ્યુશનમાં શિક્ષક એક્સ્ટ્રા ક્લાસ માટે તેને ટ્યુશનમાં બોલાવે છે..

અને સમગ્ર ટ્યુશનમાં એટલી જ બેસાડીને તેને સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરી નાખ્યું હતું, બિચારીએ બે થી ત્રણ વખત આવું ખરાબ કામ સહન કર્યું છે અને હવે તેનાથી રહેવાયું નથી, એટલા માટે તેણે આ વાતની જાણકારી તેની માતાને આપી હતી. આ વાતો જ્યારે નીતાબેન તેમના કાનોથી સાંભળી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા..

અને ઊંડા વિચારમાં મુકાઈ ગયા કે, તેમની દીકરીએ કેટ કેટલી દુઃખદ ઘટનાઓ સહન કરી છે અને અંતે સાહસ કરીને તેણે આ વાતની જાણકારી તેની માતાને કરી હતી, જ્યારે મનીષભાઈ સુધી આ વાત પહોંચી ત્યારે તેઓ તો અન્ય કેટલાય વ્યક્તિઓને સાથે લઈને આ ટ્યુશન શિક્ષકને ઢોર મારવા માટે તેના ક્લાસીસ ઉપર પહોંચી ગયા હતા..

અને ત્યાંથી તેને બહાર કાઢીને સૌ કોઈ લોકોએ ઢોર મારવાનું પણ શરૂ કરી દીધું હતું, આ ઉપરાંત મનીષભાઈ અને નીતાબેન પોલીસ સ્ટેશનને પહોંચીને આ નરાધમ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી ટ્યુશન બંધ કરાવવાની પણ માંગ કરવા લાગ્યા હતા કારણ કે, આજે તે એક વિદ્યાર્થીની લાજ લૂંટી લીધી હતી..

અને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું, તો આવતીકાલે તે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ આવી ઘટના ને અંજામ આપી શકે છે, એટલા માટે આ નરાધમને કડકમાં કડક સજા થવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તેની અકલ ઠેકાણે આવે પરેશ નામનો આ નરાધમ ટ્યુશન શિક્ષકો ના લગ્ન પાંચ વર્ષ પહેલા થઈ ચૂક્યા છે..

અને આ સુખી લગ્ન જીવન દરમિયાન તેની પત્નીએ માત્ર બે મહિના પહેલા જ એક બાળકને જન્મ પણ આપ્યો હતો, છતાં પણ પરિવારની દેખરેખ રાખવાની ચિંતા કરવાની બદલે તે ધોરણ 12 માં અભ્યાસ કરતી આ દીકરીની લાજ લૂંટવા લાગ્યો હતો, આ ઘટનાને લઈને ખૂબ જ મોટો હોબાળો મચી ગયો હતો..

દરેક વાલીઓ સુધી આ ઘટના પહોંચવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમના બાળકો કોની પાસેથી શિક્ષણ મેળવી રહ્યા છે. તેમજ શિક્ષક કેવા પ્રકારની લાયકાતો ધરાવે છે, તેની પણ જાણકારી હવે ખૂબ જ જરૂરી છે દરેક શિક્ષક તેમના વિદ્યાર્થીઓને સારી સારી બાબતો શીખવે છે અને જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની રાહ ચિંતા હોય છે..

એક શિક્ષક આપણા માતા-પિતા સમાન જ હોય સલાહ શિખામણ આપીને આપણને આગળ લાવવામાં મદદ કરતા હોય છે, પરંતુ આવા કેટલાક નરાધમ શિક્ષકોને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *