Breaking News

એકનો એક દીકરો કહેતો કે, “હું 6 મહિનામાં જ મરી જઈશ” અને 6 મહિના પછી થયું એવું કે પરિવાર જીવ તાળવે ચોંટી ગયો, માથા ધ્રુજાવતો કિસ્સો..!

દરેક મા-બાપને તેમના દીકરા અને દીકરીની ખૂબ જ વધારે ચિંતા હોય છે. તેવો આવનારા સમયમાં કેવી રીતે જીવન જીવશે અને કેવી રીતે સફળ વ્યક્તિ બનીને સમાજ તેમજ પરિવારનું નામ રોશન કરશે તેના વિશે તેઓ સતત વિચારતા હોઈ છે. પરંતુ અત્યારે છ વર્ષના એક દીકરાએ એવી વાત કહી દીધી હતી કે, તે સાંભળ્યા બાદ પરિવારના સૌ સભ્યોની આંખો ચોંટી ગઈ અને કાનમાં બેહેરાશ આવી ગઈ હતી..

આ ઘટના સામે આવતાની સાથે જ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. તો આ ઘટના એ ઘણા બધા લોકોને માથા પકડીને વિચારવા પર મજબૂર કરી દીધા છે. હકીકતમાં આ બનાવો નિઝામનો છે. અહીં છ વર્ષનો અમીત તેના મા બાપની સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો, પરંતુ એક દિવસ અચાનક જ તેણે પરિવારના સભ્યોને કહ્યું કે..

હું છ મહિનામાં જ મરી જઈશ, બસ આ શબ્દો સાંભળતા જ મા બાપના હોશ ઉડી ગયા હતા કે તેમનો દીકરો શા માટે આવું બોલી રહ્યો છે. જ્યારે વધુ માહિતી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, તેમના દીકરાને જ્યારે હોસ્પિટલે ચેકિંગ કરવા માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે તેના રિપોર્ટમાં ચોથા સ્ટેજનું કેન્સર આવ્યું છે..

અને હવે આ દીકરો છ મહિના સુધી જીવન જીવી શકશે અને ત્યારબાદ તેનું મૃત્યુ થઈ જવાનું છે. આ ઘટના પહેલા અમિતને અચાનક જ સવારના સમયે લકવો લાગી ગયો અને તેના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. આ ઘટનાને લઈને તેના સારવાર માટે તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો..

એ વખતે જુદા-જુદા રિપોર્ટ દરમિયાન ડોક્ટરએ જણાવ્યું હતું કે, અમિતને ચોથા સ્ટેજનું કેન્સર આવ્યું છે. પરંતુ આ ઘટના ડોક્ટરે સૌપ્રથમ અમિતને કહી હતી અને ત્યારબાદ અમિતે ડોક્ટરને જણાવ્યું કે, તમે મારા માતા-પિતાને આ ઘટનાની જાણકારી આપતા નહીં કારણકે મારા માં-બાપ પહેલેથી જ મારી આ ગંભીર હાલતને લઈને ખૂબ જ ચિંતિત છે..

અને જો તેને આ કેન્સરની વાત કહેવામાં આવશે તો તેઓ વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે અને ખૂબ જ ચિંતિત બની જશે. અમિતએ કહ્યું કે, તે તેના મા બાપને આવનારા સમયની અંદર આ વાતની જાણકારી આપી દેશે, ડોક્ટર પણ બે ઘડી વિચારમાં મુકાઈ ગયા કે આખરે છ વર્ષના બાળકમાં આટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી હશે કે તે આવા અવનવા વિચારો કરવા લાગ્યો છે..

હકીકતમાં નક્કી આ માણસ ખૂબ જ મહાન મગજ લઈને જનમ્યો છે. કારણ કે સામાન્ય બાળકમાં છ વર્ષની ઉંમરે આવી બુદ્ધિ ચાલતી હોતી નથી. અને સામાન્ય માણસ કરતા મહાન વિચારો તેમજ ઉંચી સમજ ધરાવનાર વ્યક્તિનું આયુષ્ય વધારે હોતું નથી.  જ્યારે આ ઘટનાના બે મહિના વીતી ચૂક્યા ત્યાર બાદ અમિતે તેના પરિવારજનોને જણાવી દીધું કે, હવે તે છ મહિનાની અંદર જ મરી જવાનો છે..

અને હવે તે સમગ્ર પરિવારજનોની સાથે ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવવા માંગે છે. આ દીકરાને ચોથા સ્ટેજનું કેન્સર હોવાને કારણે હવે તે લાંબો સમય તો જીવવાનો હતું નહીં, પરંતુ તે જેટલો સમય જીવશે એટલો સમય તેના પરિવારજનો અને સગા સંબંધી તેમજ મિત્રોની સાથે ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવશે..

તેવું તેને જણાવ્યું હતું, આ દીકરાની ઈચ્છા અનુસાર પરિવારજનો રોજબરોજ તેની નજીક જ રહેવા લાગ્યા હતા અને છ મહિના પછી અચાનક જ એક દિવસ સવારના સમયે અમિતે બોલવાનું બંધ કરી દીધું હતું. એ વખતે પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટના આટલી બધી માથા ધ્રુજાવી દેતી સાબિત થઈ ગઈ કે, જેની ન પૂછો વાત અને ટૂંક સમયની અંદર જ અમિતનું મૃત્યુ પણ થઈ ગયું હતું..

જે પરિવારજનોને ખબર હોય કે, હવે તેમનો દીકરો કે દીકરીએ આવનારા ટૂંક સમયની અંદર જ મૃત્યુ પામવા જઈ રહ્યા છે. તેવા પરિવાર માટે સમય પસાર કરવો ખૂબ જ અઘરો બની જતો હોય છે. આવી ઘટના વારંવાર સામે આવતી નથી, એટલા માટે જે લોકોએ સાંભળ્યું છે તે સૌ કોઈના હોશ છૂટી ગયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *