માણસ કેવી પ્રવૃત્તિઓ કરે છે, તેનો આધાર તેના સંસ્કારો ઉપર રહેલો હોય છે. સંસ્કાર વગરનો માણસ પાસે ગમે તેટલા રૂપિયાની સંપત્તિ હોય પરંતુ તે ક્યારેય મહાન બની શકતો નથી, અત્યારે એક જ ઘરની અંદર રહેતા સંસ્કાર અને બુદ્ધિ વગરના દિયર અને ભાભી એવું કારનામું કરી બેસ્યા છે કે, જેના વિશે જાણ્યા બાદ બિચારો પરિવાર મોઢું સંતાડીને ચાલવા પર મજબૂર બન્યો હતો..
આવી ઘટનાઓ ઘણા બધા પરિવારમાં અંદરો અંદર સામે આવતી હોય છે, પરંતુ અમુક ઘટનાઓ દરેક લોકોની સામે જગ જાહેર થાય છે. જ્યારે અમુક ઘટનાઓને દબાવી દેવામાં આવતી હોય છે, હાલ એક પરિવારની અંદર તિરાડો પડી જવા પામી હતી. બે ભાઈઓનો પરિવાર તેમના ઘરડા માતા-પિતાની સાથે વસવાટ કરતો હતો..
આ કિસ્સો સમીપુર ગામમાંથી સામે આવ્યો છે, આ ગામની અંદર અશ્વિન અને રાજેશ નામના બે ભાઈઓ તેમના પિતા મનસુખલાલ અને તેમની માતા ગોમતીબેનની સાથે વસવાટ કરે છે, મોટા દીકરા અશ્વિનના લગ્ન ચંદ્રિકા સાથે થયા હતા. જ્યારે નાના દીકરા રાજેશના લગ્ન હેમાલી નામની મહિલા સાથે કરવામાં આવ્યા હતા..
આ બંને ભાઈઓના લગ્ન થયા તેના અંદાજે સાત વર્ષ વીતી ચૂક્યા હતા, સાત વર્ષના આ સુખી લગ્ન જીવન દરમિયાન બંને ભાઈઓએ એક દીકરાને એક દીકરીને જન્મ પણ આપ્યો હતો, છતાં પણ આ પરિવારની અંદર ખૂબ જ મોટી તિરાડ સર્જાઇ જવા પામી છે. કારણ કે, વ્યક્તિ તેના સંસ્કારો મુજબ જીવન જીવવાનું ભૂલી ગયા હતા..
હકીકતમાં નાનો ભાઈ રાજેશ તેની સગી ભાભી ચંદ્રિકાને પ્રેમ કરવા લાગ્યો હતો, અશ્વિન વ્યવસાયના કામકાજ માટે ઘણી બધી વાર વિદેશ જવાનું થતું હતું, એ સમયે ચંદ્રિકા ખૂબ જ એકલાપણ અનુભવતી હતી અને આ વાતનો ફાયદો ઉઠાવીને રાજેશ તેની સગી ભાભીની નજીક જઈ તેને સુખ આપવાની કોશિશ કરી હતી..
તેઓ એકબીજાને આટલા બધા ગાંઠ પ્રેમની અંદર જોડાઈ ગયા કે, તેઓ રોજ રાત્રે એકાંતનો સમય માણવા લાગ્યા હતા, રાત્રિના સમયે સમગ્ર પરિવાર સાથે ભોજન લઈને પોત પોતાના રૂમની અંદર સુઈ જતો હતો. રાજેશ તેની પત્ની હેમાલીની સાથે સૂતો હતો, પરંતુ અડધી રાત્રે તે ચંદ્રિકાની રૂમમાં જઈ તેની સાથે એકાંતનો સમય માણવા લાગતો હતો..
ચંદ્રિકા તેના રૂમમાં એકલી સુતી હતી કારણ કે, તેનો પતિ વિદેશમાં વ્યવસાય માટે ગયો હતો. એવા સમયે રાજેશ તેની ભાભી સાથે રોજબરોજ રાત્રિના સમયે રંગરેલીયા બનાવતો હતો, તેમનો આ પ્રેમ પ્રકરણ લગભગ છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. પરંતુ કહેવાય છે કે જે વ્યક્તિ કાળા કારનામાં કરતો હોય તેવા વ્યક્તિનો પરદાફાશ એકને એક દિવસ જરૂર થઈ જતો હોય છે..
તેવી જ રીતે એક દિવસ અડધી રાત્રે મનસુખલાલ પાણી પીવા માટે ઉઠ્યા ત્યારે તેને જોયું તો ચંદ્રિકાની રૂમમાં કોઈ અજાણ્યો યુવક પ્રવેશ કરતો હતો, ચંદ્રિકાનો પતિ તો વિદેશમાં વસવાટ કરતો હોવાને કારણે તેમના દીકરાની વહુની દેખરેખ રાખવાનું કામકાજ મનસુખલાલના ખભા ઉપર હતું..
એટલા માટે મનસુખલાલે તપાસ કરી કે આ અજાણ્યો યુવક કોણ છે, અને શા માટે તે ચંદ્રિકાની રૂમની અંદર જઈ રહ્યો છે, તેને પાછળ પાછળ જઈને જોવાની કોશિશ કરી તો તેને ખબર પડી કે આ અજાણ યુવક અન્ય કોઈ નહીં પરંતુ તેનો નાનો દીકરો રાજેશ છે, જે સગી ભાભી સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો..
આ બંને વ્યક્તિ એકબીજાના પ્રેમમાં આટલા બધા પાગલ હતા કે, તેમને રંગરેલીયા મનાવતા મનસુખલાલએ પોતાની નજર સામે જોઈ લીધા હતા, આ દ્રશ્યને પોતાની નજર સામે જોતાની સાથે જ મનસુખલાલને ચક્કર આવવા લાગ્યા અને બીજા દિવસે સવારે તેઓએ ઘરના લોકોની વચ્ચે ખૂબ જ મોટો હોબાળો મચાવી દીધો હતો..
તેઓએ ચંદ્રિકાને પોતાને પિયરે જવા માટે જણાવી દીધું હતું, જ્યારે રાજેશને પણ આજ પછી ક્યારેય ઘરની અંદર પગ નહીં મૂકતો તેમ જણાવી દીધું હતું, ઘરની અંદર બે ભાઈઓના પરિવારમાં તિરાડો પડી જાય એ પહેલા જ મનસુખ લાલભાઈએ ચંદ્રિકા તેમજ રાજેશને ખૂબ જ અલગ કરી નાખ્યા હતા..
જ્યારે જ્યારે આવા પ્રકારના કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે ત્યારે મગજ બેકાબૂ બની જતું હોય છે કે, લોકો ક્યારે પરિવારની અહેમિયત સમજવા લાગશે અને આવા કારનામા કરતા પહેલા 100 વખત વિચાર કરવા જોઈએ, આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]