Breaking News

એક બાળકના પિતાએ જન્મ દિવસના આગળના દિવસે જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા મચી ગયો હાહાકાર, કારણ જાણી મોઢા ફાટી ગયા બધાના..!

વ્યક્તિઓ આજકાલ બીજા લોકોથી કંટાળીને તેમના જીવ ગુમાવી રહ્યા છે, અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે, લોકો આજકાલ આવા પગલા ભરી લેતા તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જ ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના પંજાબના લુધિયાણા જિલ્લામાં રહેતા પરિવારના દીકરા સાથે બની હતી.

દીકરાનું નામ નીરજ હતું. નીરજ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરીને તેમની ફરજ બજાવતો હતો. નીરજ તેમના પરિવાર સાથે હબીબ ગંજ વિસ્તારમાં આવેલી કોલોનીમાં રહેતો હતો. નીરજ પરણીત હતો. તેમણે એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કર્યા બાદ તે ખૂબ જ ખુશીથી પોતાની પત્ની અને તેમના પરિવારના લોકો સાથે રહેતો હતો.

નીરજ ને સંતાનમાં એક બાળક પણ છે. તેમના બાળકને ખૂબ જ વહાલ કરતો હતો નીરજ ને ઘણા સમયથી એક છોકરી હેરાન કરી રહી હતી. આ છોકરી નિરંજનને અવારનવાર બોલાવતી હતી અને ફોન કરીને નીરતને પરેશાન કરતી હતી નીરજે છોકરી થી કંટાળીને ઘરના કોઈપણ સભ્યોને આ વાત જણાવી ન હતી.

પરંતુ નીરજના કાકા મનુભાઈને આ વાતની જાણ હતી. જેના કારણે તે પોતાના ભત્રીજાને અવારનવાર સમજાવતા હતા. નીરજનો જન્મદિવસ આવી રહ્યો હતો. જેના કારણે પરિવારના લોકોને જન્મદિવસને લઈને ખૂબ જ ખુશ હતા પરિવારના લોકોને જન્મદિવસ ઉજવવામાં હતા જેના કારણે એક દિવસ પરિવારના લોકો તેમના ઘરની અગાસી પર ગયા હતા.

અને નીરજ ને ત્યાં નહીં આવવા કહ્યું હતું તેઓની રચના જન્મદિવસના પ્લાનિંગ કરી રહ્યા હતા નીરજ તે સમયે ઘરે નીચેના માળવા હતો અને તે ખૂબ જ કંટાળી ગયો હતો નીરજે છેલ્લી વાર આ યુવતીને ફોન કર્યો હતો અને ત્યારબાદ લોકો નીચે આવ્યા હતા અને નીરજને ઉપર બોલાવે ટેરેસ પર બોલાવી રહ્યા હતા.

તે સમયે તેમની પત્ની દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નીરજે દરવાજો ખોલ્યો નહીં જેના કારણે દોડીને ટેરેસ પર ગઈ અને પરિવારના લોકોને બોલાવીને નીચે લઈ આવી હતી ત્યારબાદ પરિવારના લોકોએ દરવાજો તોડીને જોયું તો પરિવાર જોતા ઢળી પડ્યું હતું દરેક લોકો રડવા લાગ્યા નીરજે પોતાના રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો.

અને તેણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું પરિવારના લોકોને નિરજના જન્મદિવસની ખૂબ જ ખુશી હતી પરંતુ નીરજ તેમના જન્મદિવસના આગળના દિવસે જ આ પગલું ભરી લીધું હતું જેના કારણે દીકરો ખૂબ જ રડી રહ્યો હતો ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને નીરજના કાકાએ પોલીસને જણાવ્યું હતું.

કે એક યુવતી તેને અવારનવાર ફોન કરીને હેરાન કરી રહી હતી. આ યુવતી સામે કાકા મનુભાઈએ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને નીરજ ના ફોનમાં જ તપાસ કરતા સમયે છેલ્લો ફોન યુવતીને જ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. નીરજે તેમના બાળકને નિરાધાર કરી નાખ્યું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *