Breaking News

ડોશીને સપનું આવ્યું કે તેમનો મરી ગયેલો 3 વર્ષનો પૌત્ર જીવતો છે, ખાડો ખોદીને લાશને ચેક કરવા જતા જ થયું એવું કે બધાના ડોળા ફાટી ગયા..!

હાલ ભલભલા લોકોના કાળજા ફાડી નાખે તેવી ઘટના ઉત્તર પ્રદેશના દુબ્ગ્ગાથી સામે આવી છે. અહીં વિસ્તારના છેદપુરીના મહરી ગામ પાસેથી અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી ગઈ છે. આ વિસ્તારની અંદર એક પરિવારનો ત્રણ વર્ષનો લાડકો દીકરો અક્ષય છેલ્લા કેટલાક સમયથી બીમારીમાં સપડાયેલો હતો..

તેની તબિયત અચાનક જ ખરાબ થઈ જતી હતી અને તેને ઉલટીઓ પણ થવા લાગતી હતી. પરિવારજનો તેને નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા અને થોડા સમય બાદ તેને વ્યવસ્થિત થઈ જતું હતું. પરંતુ ત્યારબાદ અચાનક જ પરિવાર તેની તબિયત બગડી જતી હતી..

એક દિવસ તેને અતિશય તાવ ચડી ગયો અને હોસ્પિટલ પહોંચતાની સાથે જ ત્રણ વર્ષના માસુમ દીકરાએ પ્રાણ ખોઈ નાખ્યા હતા. આ માસુમ દીકરાનું મૃત્યુ થતાં જ સમગ્ર પરિવાર દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો હતો. માત્ર ત્રણ વર્ષના દીકરા અને ખાડો ખોદીને તેના પાર્થિવ શરીરને દફનાવી દેવામાં આવ્યો હતો..

અને ત્યારબાદ દરેક અંતિમ વિડીયો પૂર્ણ કરીને પરિવારજનો પોતાની ઘરે પરત આવી ગયા હતા. આ ઘટના બન્યાના ત્રણ દિવસ બાદ અચાનક જ અક્ષયની દાદીને રાત્રે સપનું આવ્યું હતું અને આ સપનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. સવાર થતાની સાથે જ તેણે અક્ષયના માતા પિતા સહિત અન્ય પરિવારજનોને જણાવ્યું કે..

તેને રાતના સમયે એક સપનું આવ્યું હતું કે જેમાં અક્ષય નામનો ત્રણ વર્ષનો આ લાડકો દીકરો તેમની આસપાસ હરતો ફરતો દેખાઈ આવ્યો છે. અક્ષય નામનો આ દીકરો હજુ પણ જીવે છે અને આપણે તેને ખાડો ખોદીને બહાર કાઢવો પડશે તેવું ડોશીમાએ જણાવી દેતા પરિવારજનોના હોશ ઉડી ગયા હતા…

શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિએ તેમની આ બાબતને વિશ્વાસમાં લીધી નહીં, પરંતુ ધીમે ધીમે તેઓને ફાળ પડવા લાગી અને બીજે જ દિવસે તેઓએ જ્યાં અક્ષયને ખાડો ખોદીને દાટ્યો હતો. ત્યાં ફરીવાર ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યારે એવી ઘટના બની છે કે, ત્યાં ઉભેલા બધા લોકોના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા..

ઘટનાની જાણકારી આસપાસના વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોંચતા તેઓનો કાફલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો. ભારે માત્રામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે ખાડો ખોદીને લાશને ચેક કરવામાં આવી ત્યારે તેઓએ જોયું કે ડોશીમાનું આ સ્વપ્ન તદ્દન ખોટું પડ્યું છે. અક્ષય હકીકતમાં મૃત હતો. આ ઘટના સ્થળે ડોક્ટરને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા..

અને ડોક્ટરે પણ જણાવી દીધું કે, અક્ષય મૃત્યુ પામ્યો છે. અને તેના આજે ત્રણ દિવસ પૂર્ણ થઈ ગયા છે. અક્ષયની દાદીને મનમાં વહેમ ઘૂસી ગયો હતો અને કારણે તેને સ્વપ્ન આવ્યું કે, તેમનો પૌત્ર જીવતો છે અને તે અંદરથી બહાર નીકળવા માંગે છે. જ્યારે પરિવારજનોએ ખાડો ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું..

આ હાથમાં ચાવી દેતી ઘટના બન્યા બાદ આસપાસના વિસ્તારમાં મચી ગયો છે. આ અગાઉ પણ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી આ પ્રકારની જે ઘટના સામે આવી હતી કે, જેમાં વૃદ્ધ દીકરો જીવતો છે. તેમ માનીને પરિવારજનોએ ખાડો ખોદીને તેને જોવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એ વખતે પણ તેઓને માત્ર નિરાશાઓનો સામનો કરવો પડ્યો હતો..

કારણ કે એક વખત વ્યક્તિના મૃત્યુ બાદ ફરી પાછા તે જીવતા થાય આ બાબતને માનવી એ લોખંડના ચણા ચાવવા બરાબર છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા હતા. એક બાજુ પરિવારમાં દુખની લાગણીઓ ભરાઈ ન હતી તેવામાં તો હવે બીજો મામલો સામે આવી જતા ભારે હડીયાપાટીના દ્રશ્યો સર્જાઈ ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *