Breaking News

દિવાળી વેકેશન ગાળવા વતને ગયેલો પરિવાર ઘરે પહોચતા જ ચક્કર ખાઈ ગયો, જોઈ લીધું એવું કે મોતિયા મરી ગયા..!

જ્યારે પણ રજાનો સમય મળે ત્યારે ત્યારે ત્યારે મોટાભાગના લોકો રજાનો આ કીમતી સમય તેમના પરિવાર તેમ જ મિત્રોની સાથે વિતાવવાનું વધુ પસંદ કરતા હોય છે, ઘણા બધા વ્યક્તિ તો વેકેશન અને રજાના સમયની અંદર પોતાને મૂળ વતને રહેવા માટે પણ જતા રહેતા હોય છે..

હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, વેકેશનનો સમય પૂરો ન થાય ત્યાં સુધી ઘણા બધા વ્યક્તિ તેમના ઘરે આવવાનું નામ પણ લેતા હોતા નથી, અત્યારે વેકેશનનો સમય પસાર કરવા માટે બધાને ગયેલો પરિવાર જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે પોતાની સાથે જ ચક્કર ખાઈ ગયો હતો..

એવું દ્રશ્ય જોઈ ગયા હતા કે, કોઈપણ વ્યક્તિને વિશ્વાસ આવ્યો નહીં અને દરેક લોકોના મોતિયા મરી ગયા હતા. આ હચમચાવી દેતી આ ઘટના પ્રાણનાથ કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર રમેશ લાલ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. રમેશલાલ તેમની પત્ની શાંતિબેન તેમજ તેમના મોટા બે દીકરા દિનેશ અને મનીષની સાથે દિવાળી વેકેશનનો સમય પસાર કરવા માટે તેમના વતને ગયા હતા..

તેઓ અંદાજે 15 દિવસ સુધીનું વતનમાં રોકાણ કર્યા બાદ હવે તેઓ તેમના ઘરે પરંતુ આવી રહ્યા હતા, જ્યારે તેઓ પ્રાણનાથ કોલોની અંદર પ્રવેશ કર્યો અને પોતાના ઘરનો દરવાજો ખોલવા જઈ રહ્યા હતા. ત્યારે તેઓએ જોયું તો તેમનું ઘરનો દરવાજાનું તાળું ગાયબ હતું અને તેમનો દરવાજો ખાલી બંધ કરી દેવામાં આવ્યો હતો..

દરવાજો ખોલીને જ્યારે પરિવાર અંદર આવ્યો ત્યારે દ્રશ્યો જોતાની સાથે જ તેઓ ના તો મોતિયા મરી ગયા હતા કારણ કે, તેઓએ ખુબ જ ચોંકાવનારૂ દ્રશ્ય જોઈ લીધું હતું, તેમના ઘરની અંદર તમામ સામાન્ય વેર વિખેર કરી નાખવામાં આવ્યો હતો. ઘરના ઉપરના માળે તિજોરીમાં પણ લૂંટફાટ ચલાવી દેવામાં આવી હતી..

તેમજ કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણા પણ ગાયબ હતા, આ દ્રશ્ય જોઈને પરિવારના મગજમાં વિચારો શરૂ થવા જઈ પામ્યા હતા કારણ કે બિચારો પરિવાર રાત દિવસ મહેનત કરીને જે પણ રૂપિયાની કમાણી કરતો તેમ નથી તેમના પરિવારનું જીવન ગુજરાન ચાલતું પરંતુ તેઓએ ભેગી કરેલી તમામ સંપત્તિને ચોર લૂંટારા માત્ર એક રાત્રીની અંદર જ ચોરી કરીને લૂંટીને જતા રહ્યા છે..

તેઓ દુઃખનું આ આઘાત સહન કરી શક્યા નહીં. આ વાત વિષે તેઓએ આસપાસના પડોશીઓને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ ઘટના વિશે તેઓને કોઈપણ પ્રકારની ખબર નથી. કોઈપણ પ્રકારની જાણ પણ મળી નહિ અને આ ઘરેથી ખૂબ જ મોટી રકમની ચોરી પણ થઈ ચૂકી હતી આ વાતને કોઈપણ વ્યક્તિ ગળે ઉતારી શક્યો નહીં..

રમેશલાલભાઈ તાબડતો નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા અને ત્યાં જઈને તેઓ ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, તેમના ઘરે ચોરીની ઘટના બની છે અને આ ચોરીની અંદર તેમની તિજોરીમાં મુકેલા પાંચ લાખ રૂપિયા રોકડા તેમજ તેમની પત્નીના અંદાજે 7:30 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ ચોરી થઈ ગયા છે..

આટલી મોટી રકમની ચોરી થવાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને જુદી-જુદી ચીજ વસ્તુઓની તપાસ મેળવવા લાગ્યા હતા, જેમાં આસપાસના પાડોશીઓના પણ નિવેદનોને નોંધવામાં આવ્યા હતા. પોલીસને તેમના પડોશમાં રહેતા દામોદર ભાઈની પત્ની રંજનબેન ઉપર શંકા ગઈ હતી..

એટલા માટે તેમને અલગથી પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે, જ્યારે બિચારો પરિવાર દિવાળીનો સમય ગાળવા માટે વતને ગયો હતો અને ઘરે પહોંચ્યો ત્યારે તેમની તમામ સંપત્તિને સાફ થયેલી જોઈને ચક્કર ખાઈ ગયો હતો કારણકે કોઈપણ વ્યક્તિ માટે દુઃખી આ ઘડીને સહન કરવી શક્ય હોતી નથી..

આ પ્રકારના ઘણા બધા બનાવો જુદા-જુદા વિસ્તારમાંથી આપણી સામે અવારનવાર સામે આવતા હોય છે, જેમાંથી અમુક બનાવતો ખૂબ જ ચોંકાવનારા સાબિત થતા હોય છે, આ ઘટનાને લઇને બિચારો પરિવાર મુંજવણમાં મુકાઈ ચુક્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *