નજીવી બાબતોને લઈને કોઈ વ્યક્તિ સાથે સંબંધોમાં તિરાડ પાડી દેવી તે યોગ્ય બાબત નથી. કારણ કે, ઘડી બે ઘડીનો સ્વાર્થ સમગ્ર જિંદગીભર જે તે વ્યક્તિ સાથે સંબંધ તોડાવી નાખે છે અને ત્યારબાદ ખૂબ જ મોટી મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી જતો હોય છે. અત્યારે એક જમાઈએ તેની પત્નીના પિયરિયાઓની સાથે ન કરવાનું કરી નાખ્યું છે..
જેને લઈ હાલ ખૂબ જ પછતાવાનો વારો આવી ગયો છે, આ બનાવો જીવરાજપુરા પાસેનો છે. અહીં રાજેશ નામનો યુવક તેની પત્ની સુમિતાની સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો. સુમિતાના ત્રણ ભાઈઓને તેમના પિતાની જમીનમાંથી ભાગ જોતો હતો. એ વખતે દરેક ભાઈઓના નામે જમીનની વહેંચણી કરવામાં આવતી હતી..
એ વખતે સુમિતાની મંજૂરી લઈ તેના ત્રણેય ભાઈઓને સરખા ભાગે જમીન વહેંચવામાં આવતી હતી. પરંતુ સુમિતાના પતિ રાજેશ જણાવ્યું કે, સુમિતાને પણ જમીનમાં ભાગ જોઈએ છે. અને તેને પણ બરાબરનો હિસ્સો મળવો જોઈએ, તો બીજી બાજુ સુમિતાની માતા વિમળા બેને કહ્યું કે, ત્રણેય ભાઈઓને જમીનની ખાસ જરુર છે..
સુમિતાને કદાચ જમીન નહી મળે તો સુમિતાને ચાલી જશે, પરંતુ ત્રણે ભાઈઓને જમીન મળવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, તેમના માટે રોજી રોટી કમાવાનું કોઈ પણ સાધન બાકી બચ્યું નથી. તો બીજી બાજુ જમાઈ રાજેશએ જણાવ્યું કે, સુમિતાનો હક કાયદેસર તેના પિતાની જમીન અને અન્ય સંપત્તિઓમાં પણ બને છે..
એટલા માટે તેના ભાગે જમીન આવવી જોઈએ, જો જમીન નહીં આવે તો તેઓ કાયદેસરની કાર્યવાહી પણ કરશે તેવું જણાવ્યું હતું. રાજેશે તેની પત્ની સુમિતાના ભાગ માટે પિયરયાવો સામે બાયો ચડાવી દીધી હતી અને હવે તેની સાથે લડાઈ ઝઘડાના કરવાના મૂડમાં પણ તે આવી ગયો હતો. સુમિતાને જમીનમાં ભાગ આપવા માટે તેના ત્રણેય ભાઈઓ અને સુમિતાના પિતા પણ માની ગયા હતા..
પરંતુ સુમિતાની માતા વિમળાબેન આ બાબતમાં અડચણરૂપ બનતી હતી એટલા માટે જમવાની એક દિવસ તેની સાસુ સાથે એવું કરી નાખ્યું હતું કે, બધાના મોઢા ફાટેલા રહી ગયા હતા. જ્યારે સાંજના સમયે તેની સાસુ ભોજન લઈ રહી હતી, ત્યારે તેના ભોજનમાં ઝેર મેળવી દીધું હતું અને સવાર પડતાની સાથે જ તેની સાસુનું મૃત્યુ થઈ ગયું હતું..
સવારે તેને મૃત હાલતમાં જોઈ રાજેશે સૌ કોઈ લોકોને જણાવ્યું કે, વિમળાબેન આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો છે અને ત્યારબાદ તેના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. માત્ર નજીવી જમીનમાં ભાગ લેવાને બાબતને લઈને એક જમાઈ તેની સગી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી..
આ બનાવથી સમગ્ર પંથકમાં હાડિયાપાટી મચી ગઈ હતી, સુમિતાના પિતા તેમજ તેના ત્રણેય ભાઈઓ દુઃખની આ ઘડી સહન કરી શક્યા નહીં, તેઓને એમજ લાગતું હતું કે, વિમળાબેન આપઘાત કરીને જીવન ટૂંકાવ્યો છે, પરંતુ આપઘાતના આ બનાવ બાદ જ્યારે પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ..
હોસ્પિટલથી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી ત્યારે તમામ ઘટનાનો ખુલાસો થઈ ચૂક્યો હતો કે, વિમળાબેન ને આપઘાત કર્યો નથી પરંતુ તેને ભોજનમાં કોઈ વ્યક્તિએ ઝેર ભેળવી દીધું છે, બસ આ સાંભળતાની સાથે જ સુમિતાના ત્રણેય ભાઈઓ અને સુમિતાના પિતાને શંકા ગઈ કે નક્કી આ કામ પાછળ રાજેશનો હાથ હોવો જોઈએ..
પોલીસ એ શંકાસ્પદ વ્યક્તિના નામ ઉપર રાજેશની કડક પૂછપરછ શરૂ કરી હતી જેમાં જણાવ્યું કે, રાજેશે જ તેની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે. જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટના બની જતી હોય ત્યારે સૌ કોઈ લોકો ઉંડા વિચારમાં મુકાઈ જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]