જીવનમાં રાજી ખુશીથી જીવન જીવવું હોય તો થોડી ઘણી સ્વતંત્રતા હોવી પણ ખૂબ જ જરૂરી છે, કોઈ પણ વ્યક્તિથી ડરીને તેમજ દબાણ વશ જીવન જીવવું કોઈ પણ વ્યક્તિને ગમતું હોતું નથી, જ્યારે પણ કોઈ દીકરીએ લગ્ન કરીને તેના સાસરે રહેવા માટે જાય છે. ત્યારે તે દરેક વ્યક્તિ પાસેથી સરળ સ્વભાવની આશા રાખતી હોય છે..
જો તેના સાસરીયા વાળા લોકો તેની સાથે ખૂબ જ કડક વર્તન કરે તો એક દીકરીને એક વહુ તરીકે રહેવામાં પણ મજા આવતી નથી, પરિવારે બધી જ વાતો સમજીને તેના દીકરાની વહુ ને ઘણી બધી છૂટો આપી હતી. પરિવાર તેના દીકરાની વહુને પોતાની દીકરીને સાચવતો હતો..
પરંતુ એ જ વહુએ સમગ્ર પરિવારને રોડે ચડાવી દીધો હતો અને એવા કારનામાંની અંદર સપડાઈ ગઈ કે, અંતે પરિવારને મોઢું પણ છુપાવું પડ્યું હતું. આ બનાવો ચંદ્રપુર ચાર રસ્તા પાસેનો છે, અહીં આવેલી કરિશ્મા સોસાયટીમાં મકાન નંબર 90 માં રમણલાલ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં તેમની પત્ની શાંતાબેન તેમજ તેમનો એકનો એક દીકરો અખિલેશનો સમાવેશ થતો હતો, અખિલેશના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા શોભનાનાથ ગામમાં રહેતી હર્ષિતા નામની યુવતી સાથે કરવામાં આવ્યા હતા. જ્યાંરથી હર્ષિતા લગ્ન કરીને તેના સાસરે આવી હતી ત્યારથી જ તેના સાસુ સસરા અને અખિલેશ ત્રણેય વ્યક્તિઓ હર્ષિતાને ઘણી બધી બાબતોની છૂટ આપી દીધી હતી..
આ છૂટના કારણે જ અત્યારે શાંતાબેનને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો હતો, તો બીજી બાજુ રમણલાલ સમાજમાં મોટું દેખાડવામાં પણ શરમ આવી ગઈ હતી. અખિલેશ તો આ ઘટના વિષે વિચાર પણ કરી શક્યો નહીં, પરિવાર રાજી ખુશીથી જીવન જીવતો હતો રોજબરોજ હર્ષિતા તેના સસરાને કોઈને કોઈ બહાના બાજી બતાવીને ઘરની બહાર નીકળી જતી હતી..
અને સાંજના સમયે મોઢેથી ઘરે પરત આવતી હતી, જ્યારે પરિવાર તેને પૂછવાની કોશિશ કરતો કે, તે આટલો બધો સમય ક્યાં વિતાવી રહી છે. ત્યારે તેણે તમામ જવાબ આપવાનો પણ ટાળતી હતી. પરિવારએ વિચાર્યું કે, નક્કી તેના દીકરાની વહુ કોઈ મોટો બિઝનેસ ચલાવવામાં મહેનત મથામણ કરતી હશે..
એટલા માટે તે ઘરની બહાર સમય વિતાવી રહી છે, પરંતુ તેનો ભાંડો જ્યારે ફૂટી ગયો ત્યારે તેના સાસુ સસરાની સાથે તેનો પતિ પણ હોશ ગુમાવી બેઠો હતો, એક દિવસ અખિલેશે તેના ઓફિસે કામકાજ માટે જોઈ રહ્યો હતો, ત્યારે અન્ય કોઈ વ્યક્તિ સાથે ફરતા ફરતા જોઈ હતી આ દ્રશ્ય જોઈને તેને શરૂઆતમાં તો ખૂબ જ અજુગતું લાગ્યું હતું..
અખિલેશે ફોન કરીને આ બાબતની માહિતી આપવાને બદલે તેનો પીછો કર્યો અને તે શું કરી રહી છે, તેમજ ક્યાં જઈ રહ્યા છે. તેની માહિતી મેળવવા લાગ્યો હતો. અખિલેશ તેની પત્નીનો પીછો કરતા કરતા ઘણો બધો દૂર પહોંચી ગયો, હર્ષિતા તેની સાથે રહેલા અન્ય કોઈ યુવક સાથે એક હોટલમાં રોકાઈ હતી અને ત્યાં તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરી નાખ્યું હતું..
આ દ્રશ્યો જોયા બાદ હવે અખિલેશથી રહેવાયું નહીં અને તેણે તેની પત્નીને રંગે હાથે ઝડપી લીધી હતી, આ ઘટના વિશે અખિલેશે તેના મા બાપને પણ જણાવી દીધું કે, હર્ષિતા અન્ય કોઈ યુવકને પ્રેમ કરે છે અને તેની સાથે રોજબરોજ હોટલની અંદર રંગ રેલીયા બનાવી રહી છે, ઘટનાના સમાચાર હર્ષિતાના મા-બાપ સુધી પણ પહોંચાડી દેતા તેમના પણ મોતિયા મરી ગયા હતા..
આ વાતના સમાચાર લોકો સુધી પહોંચતા જ ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો, અખિલેશે તેના મા બાપને જણાવી દીધું હતું કે, તે એક પણ વાર હવે તેના પ્રેમી સાથે લગ્નજીવન વિતાવવા માંગતો નથી કારણ કે, તેની પત્ની અન્ય કોઈ યુવકના પ્રેમમાં પડી ગઈ છે. આ યુવક કોણ છે, અને શા માટે હર્ષિતાને લગ્ન જીવન શરૂ થઈ ગયા બાદ પણ હેરાનગતિ પહોંચાડી રહ્યો હતો..
આ તમામ બાબતો વિશે તે જાણકારી મેળવવા લાગ્યો હતો, લગનેતર સંબંધોને ભુલાવી દઈને અન્ય કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી જવું એ ખૂબ જ મોટું પાપ કહેવાય છે, આ ઘટનાને લઈને પરિવારને મોઢું છુપાવવાનો વારો આવ્યો હતો. ખુબ મોટી મોટી આફતો ત્રાટકી પડી કે સૌ કોઈ લોકોના મગજ કામ કરતાં પણ બંધ થઈ ગયા હતા..
શાંતાબેન રડી રડીને કહેવા લાગ્યા કે તેઓએ તેમના દીકરાની વહુને પોતાની દીકરીની જેમ સાચવણી કરતા હતા અને દરેક બાબતોની છૂટ પણ આપી હતી, કદાચએ જ છૂટના કારણે આજે તેમના દીકરાની વહુ હાથમાંથી સરકી ગયા અને અન્ય કોઈ યુવકના પ્રેમમાં પડી ગઈ હતી, આ ઘટના ચોંકાવનારી સાબિત થઈ છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]