Breaking News

દીકરાના જન્મ દિવસ માટે ઘરે આવતા પિતાનું ટ્રેનની નીચે કચડાઈ જવાથી થયું મોત, પરિવારમાં મચી ગયો હાહાકાર..!

અત્યારના સમયમાં કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. પરિવારમાં લોકોની બીજા લોકો રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ તેની સાથે જ ગંભીર ઘટના બની જતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી જે જાણીને દરેક ગામના લોકો રડી પડ્યા હતા.

આ ઘટના સુલતાનપુરના ચાંદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોપીનાથપુરા ગામમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. યુવકનું નામ હરિકેશન હતું અને તેમની પત્નીનું નામ ખાલી ની હતું શાલીની અને હરી કેશનના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા. તેમને સંતાનમાં બે બાળકો હતા જેમાં એક બાળકનું નામ આર્ય દુબે અને બીજા બાળકનું નામ અયાન હતું.

આર્ય ની ઉંમર 7 વર્ષની હતી અને આયર્ન ની ઉંમર 4 વર્ષની છે. હરિકેશ દુબે ની ઉંમર 32 વર્ષની હતી. માતાનું નામ નિર્મલા દેવી છે અને તેને પણ બીમારી હોવાને કારણે તેઓ બીમાર રહે છે તેમ હરીકેશનના પિતાનું નામ સંતરામ ડૂબે છે તેઓ ખેતી કામ કરીને પરિવહનનું ગુજરાતી લાગે છે હરિકૃષ્ણની ચાર ભાઈઓ છે અને તેની ચાર બહેનો પણ છે.

તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા સાલીની અને હરીકેશનના લગ્ન બાદ હરીકેસન દિલ્હીમાં નોકરી કરી રહ્યા હતા જેના કારણે તેઓ જાજો સમય ભેગા રહી શક્યા નથી પરંતુ તેઓ વચ્ચે ખૂબ જ સારો પ્રેમ અને કારણે બંને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકતા હતા એક દિવસ હરીકેસનના દીકરાનો જન્મ દિવસ હતો.

જેના કારણે દીકરા ના ચાર વર્ષ પૂરા થવાના હતા અને જન્મદિવસ હોવાને કારણે દીકરો તેમના પિતા પાસે નવા કપડા અને કેક મંગાવી હતી જેના કારણે હરી કહેશોને તેમના દીકરાને જન્મદિવસ માટે નવા કપડાં ખરીદ્યા હતા અને કેક પણ લઈ આવશે તેમ દીકરાને ખાતરી અપાવી હતી તેઓ દિલ્હી થી ઘરે આવવા માટે નીકળ્યા હતા.

અને તે સમયે તમામ સગા સંબંધીઓને ત્યાં લગ્ન હોવાને કારણે હરિકેશન દિલ્હીથી લખનઉ ગયા હતા તે સમયે હરીકેશન અલીગઢ પાસે પહોંચ્યા 110 ની સ્પીડથી ટ્રેન જઈ રહી હતી અને તેઓ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા ત્યાંથી તેઓ પોતાનો દીકરાનો જન્મદિવસ હોવાને કારણે ઘરે આવી રહ્યા હતા તે સમયે ખૂબ જ ઝડપી સ્પીડમાં આવતી ટ્રેનમાં તેઓ ફસાઈ ગયા હતા.

અને ફસાઈ જતા ટ્રેનમાં આવી જતાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારબાદ રેલ્વે ઓફિસરો ભેગા થઈ ગયા હતા અને આ યુવા કોણ છે તેમની ઓળખ કરી હતી હરિકૃષ્ણની ઓળખ થતા તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પરિવારની જાણ કરતા પરિવારના સભ્યો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને પણ આ ઘટના એ જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસ હાથ ધરી હતી ત્યારબાદ હરીકેશન નો દીકરો બીજા દિવસે જન્મ દિવસ હતો જેના કારણે તેણે પોતાની માતાની પિતા ક્યારે આવશે અને મારી કેક લઈને આવવાના છે તેમ પૂછ્યું હતું જેના કારણે દીકરો આટલો બધાં પરિવારના લોકો રડી પડ્યા હતા તેમના દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા બાળકો પણ પિતાની રાહ જોઈ રહયા હતા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી પરિવારના લોકો સાથે ખુબજ ગરમ ઘટના બની ગઈ હતી ગામમાં પણ શોખનો માહોલ છવાઇ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *