Breaking News

દીકરાના દરેક મોજશોખ પુરા કરતા ગરીબ માં-બાપને દીકરાએ લગ્ન બાદ ઘરેથી કાઢી મુક્યા, માં-બાપની વેદના જાણી તમે પણ રડી પડશો..!

નાના બાળકોને જન્મ આપ્યા બાદ માતા પિતા તેના નાના બાળકોની દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખે છે, તેમને લાડ લડાવીને મોટા કરે છે. તેમના દરેક મહોત્સવને પણ પૂરા કરી ભવિષ્યમાં તેમનો દીકરો ખૂબ જ સારું નામ કમાય અને તેના માતા પિતા તેમજ સમગ્ર દેશનું નામ રોશન કરે તેવી ઈચ્છા હોય છે..

કેટલાક બાળકો તેમના માતા પિતાનું નામ રોશન કરવામાં સફળ રહી જાય છે જ્યારે કેટલાક બાળકો પોતાની ક્ષમતા અનુસાર પોતાના મનનું ધાર્યું કરી શકતા નથી, પરંતુ હાલ એક દીકરાની એવી કાળી કરતુતો સામે આવી હતી કે, જેને જાણ્યા બાદ તમારી આંખમાંથી પણ આંસુસરી પડશે અને બિચારા મા-બાપની વેદના જાણીને તો તમારું દિલ પણ દ્રવ્ય ઉડશે..

જેવી રીતે મા બાપ નાનપણની અંદર તેના બાળકોને સાચવીને ઉછેર કરે છે, તેવી જ રીતે પોતાના માતા પિતાને ઘડપણમાં સાચવવાની જવાબદારી પણ પોતાના દીકરા કે દીકરી ઉપર આવી પડતી હોય છે. અને એવા સમયે જો દીકરો કે દીકરી તેના ઘરડા માતા-પિતાને સાચવે નહીં તો એવા દીકરા કોઈ પણ કામના રહેતા નથી..

અને આવા અક્કલ વગરના દીકરાઓને સમાજમાં મોઢું ઊંચું કરીને ચાલવાનો પણ અધિકાર નથી કારણ કે, જે બાળકો પોતાના માતા પિતાને તરછોડી મૂકે છે. તે બાળકો સૌથી મોટા પાપી કહેવાય છે. હાલ એક દીકરાએ પોતાના ગરીબ માતા પિતાને પોતાની પત્નીના ઈશારે લડાઈ ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા..

બિચારા માતા પિતાની એવી હાલત આવી પડી હતી કે, તેની કરુણ વેદના જાણીને સૌ કોઈ લોકો રડવા લાગ્યા હતા. આ ઘટના ધર્મરાજ નગરની છે, ધર્મરાજ નગરની અંદર એક ગરીબ મા બાપ રોજ રોજ તેના દીકરાની વહુની હેરાનગતિથી પીડાઈ રહ્યા હતા, વનરાજભાઈ અને લીલાવતી બહેન બંને પહેલેથી જ ખૂબ જ મહેનતુ હતા..

અને તેઓએ તેમના દીકરા પ્રતીકને ભણાવી ગણાવીને મોટો કર્યો બાદ તેના લગ્ન પણ કરી નાખ્યા હતા, લગ્ન બાદ વતનએથી આવીને વનરાજભાઈ અને લીલાવતી બહેન તેના દીકરાની સાથે ઘડપણનું જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ પ્રતીકની પત્ની અવારનવાર તેના ઘરડા માતા-પિતાને કડવા વેણ વચન કહેવા લાગી હતી..

રોજબરોજ તેની સાથે લડાઈ ઝઘડો કરતી બિચારા ઘરડા માતા-પિતા ક્યારે પણ તેના દીકરાની વહુને કશું કહેતા નહીં, અને પોતાના દીકરાને પણ પોતાની આ પીડા વિશે જણાવ્યું નહીં, એક દિવસ તો વાત એટલી બધી આગળ વધી ચુકી કે વનરાજભાઈ અને લીલાવતી બહેને તેમના નાનકડા દીકરા પ્રતીકને જેવી રીતે ઉછેર કર્યો હતો એ તમામ બાબતો ભુલાવી દઈને પ્રતિકે..

તેના ઘરડા માતા-પિતાને કોઈપણ પ્રકારની સંપત્તિ અને વાપરવાના રૂપિયા આપ્યા વગર જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. હાથમાં કોઈપણ ચીજ વસ્તુ હતી નહી અને આ ઘરડા મા બાપ અન્ય કોઈ વ્યક્તિનો સહારો લેવા માટે આમથી આમ જજુમી રહ્યા હતા. એવા સમયે જ્યારે આ મા-બાપની વેદના જ્યારે દરેક લોકો સુધી પહોંચી..

ત્યારે જાણીને સૌ કોઈ લોકો રડવા લાગ્યા હતા. આજકાલના સમયની અંદર જો કોઈ સારી ચીજ વસ્તુઓ કે કામકાજ ન કરી શકીએ તો ચલાવી લેવામાં આવે, પરંતુ પોતાના ઘરડા માતા-પિતાને જો બરાબર સાચવણી કરવામાં ન આવે તો એવા દીકરા કોઈ પણ કામના રહેતા નથી, જે વ્યક્તિ પોતાના મા બાપના જીવને તરછોડ છે. તેવા દીકરાઓ ક્યારેય પણ સુખી થતા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *