Breaking News

પરિવાર તેના દીકરાના અંતિમ સંસ્કાર કરીને રડતા રડતા ઘરે આવ્યો, સાંજ થતા જ મરેલો દીકરો જીવતો થઈ હસતો હસતો ઘરે આવતા પરિવારના ડોળા ફાટી ગયા..! વાંચો..!

આજકાલ સમાજમાં ઘણી બધી ઘટનાઓ ખુબ ચોંકાવનારી સાબિત થાય છે. ઘણી બધી ઘટનાઓ એટલી ગંભીર બની જાય છે કે તેમા પરિવારના લોકો આ ઘટના જોઈને ચોંકી જાય છે. પરિવારના કોઈપણ સભ્યનું મૃત્યુ થઈ જાય તો પરિવારમાં કેવી સ્થિતિ સર્જાઇ જાય તે આપણે જાણી શકીએ છીએ. હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી.

આ ઘટના જબલપુર શહેરમાં બની હતી. જબલપુરમાં શહેરમાં સાનડિયા તાલુકામાં દાનેશ્વરપુરા ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. પરિવારમાં વડીલ યુવક દાસભાઈ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમનો પુત્ર હિતેશનો પણ સમાવેશ થાય છે. દાસભાઈ તેમની પત્ની અને હિતેશભાઈ તેમની પત્ની અને તેમના 2 દીકરા અને 1 દીકરી રહેતા હતા.

હિતેશભાઈ નજીકની શાળામાં 7-8 ધોરણ ભણેલા હતા. હિતેશભાઈના 1 દીકરો અને 1 દીકરીના લગ્ન થઇ ગયા હતા. હિતેશભાઈ ટ્રક ચલાવવાનું કામ કરતો હતો. તેઓ ઘરે રહેતા જ ન હતા. બહાર ધાબા ઉપર સૂઈ રહેતા હતા. તેને દારૂ પીવાની આદત ખુબ થઈ ગઈ હતી. તેને કારણે હિતેશભાઈ જ્યારે ઘરે આવે ત્યારે નશામાં આવતો હતો.

દાસભાઇનો દીકરો હિતેશભાઈ દોઢ મહિનાથી ઘરે ન આવ્યો હતો. તેને કારણે ઘરના બધા જ સભ્યો હિતેશભાઈને ગોતી રહ્યા હતા. હિતેશ જ્યારે ઘરે આવતા ત્યારે ગમે ત્યાં તેનો ટ્રક મૂકીને ઘરે આવતા રહેતા હતા. તેને કારણે ઘરના સભ્યો તેને શોધી રહ્યા હતા. હિતેશભાઈ છેલ્લા 15 વર્ષથી આવું કરી રહ્યા હતા..

એક દિવસ તગમેડી ચોકડી પાસે હાઈવે પર આવેલી પોલીસ કચેરીને 45 વર્ષના અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ લાશ નેશનલ હાઈવે નજીક તગમેડી ચોકડી પાસે પાણીની ગટર આવેલી છે તેના ઢાળિયા ઉપર આ અજાણ્યા યુવકની લાશ મળી હતી. દાસભાઈને કોઈ વ્યક્તિએ કહ્યું કે તમારો દીકરો મરી ગયો છે..

એટલા માટે તેઓએ પોલીસ કચેરીએ જઈને તેના પુત્રની હોવાની જાણ કરી હતી. અને પોલીસ સ્ટેશને આવીને ઓળખ બતાવવાનું કહ્યું હતું. તે સમયે દાસભાઇ પોલીસ સ્ટેશનને પોતાનો દીકરો જ છે તેમ જણાવ્યું હતું. અને દાસભાઇએ નામ, સરનામું, ચૂંટણી કાર્ડ, સ્માર્ટ કાર્ડ બધા ઓળખ આપી હતી, અને તેની સાથે 10-15 તેના સંબંધીઓ પણ ગયા હતા.

અને હિતેશભાઈનો દીકરો પણ તેના પિતાના મૃતદેહને ઓળખવા માટે ગયો હતો. તે સમયે બધા લોકોએ આ અજાણ્યા યુવકની લાશ તેના દીકરાની છે તેમ જણાવ્યું હતું. ઘણા દિવસો થઈ જવાને કારણે પોલીસે પણ દેખાવ, શરીરનો બાંધો, ઉંમર અને સંજોગો એવા બન્યા કે પોલીસ પણ હિતેશભાઈ છે, તેમ માનીને ઘરના લોકોને લાશ આપી દીધી હતી..

ત્યારબાદ લોકોએ પોતાનો પરિવારનો દીકરો સમજીને અંતે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવાર રડતા રડતા ઉદાસ ચહેરે પોતાના ઘરે પરત ફર્યો હતો. પરંતુ અંતિમ સંસ્કારને દિવસે સાંજે હિતેશભાઈ ઘરે અચાનક આવી ગયા હતા. તે રખડતા રખડતા આવ્યા હતા. તેને કારણે બધા જ લોકો જોઈને ચોંકી ગયા હતા.

દાસભાઇ તેના પુત્રની ક્યાં ગયો હતો? તેમ પૂછયું ત્યારે હિતેશભાઈએ’ હું કાગળિયા અને બોટલ વીણવા ગયો હતો’ એમ જણાવ્યું હતું. દાસભાઇએ જણાવ્યું હતું કે,’ એ તારો ધંધો છે..?’ અને તેમ કહેતા જ હિતેશભાઈ દારૂ પીને આવ્યો હતો એટલે ઢળી પડયો હતો. દાસભાઈનું કહેવું હતું કે તે છેલ્લા 15 વર્ષથી આવું કરી રહ્યો હતો..

તેને કારણે તે જીવતો હોવા છતાં ઓળખાય તેવો રહ્યો ન હતો અને ઘરે પણ દોઢ મહીનેથી આવ્યો ન હતો.તે માટે ઓળખ સરખી ન થતા. પરિવારે તેના અંતિમ સંસ્કાર અજાણ્યા કરી નાખ્યા હતા.  પોલીસ પણ આ વ્યક્તિની લાશને જોઈને ભૂલ કરી બેઠી હતી. તેણે પણ અજાણ્યા યુવકનીઓળખ કરવામાં ભૂલ કરી હતી..

પરિવારના સભ્યો સામે પોલીસે પણ માફી માગી હતી. અને હિતેશને જીવતો જોઈને ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતા. અને લોકોમાં હલ્લો મચી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ઘરના સભ્યોની આંખોમાં આંસુ અચાનક ચોંકી ગયા હતા. આ પ્રકારનો એક બનાવ 5 મહિના પહેલા નવસારીમાં બન્યો હતો તેમજ બિહારથી પણ એક કિસ્સો આ પ્રકારનો જ સામે આવ્યો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *