Breaking News

દીકરી રડતી રડતી બોલતી રહી કે મારા પપ્પાએ કોઈ ખોટું કામ નથી કર્યું, બાપના મોત પર દીકરીનું હૈયાફાટ રુદન જોઈ કાળજા કંપી ઉઠશે..!

ક્યારે કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી. પરિવારના લોકો સાથે અચાનક ગંભીર ઘટના બની જતા પરિવારમાં વેરવિખેર થઈ જાય છે, આવી જે ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ કરુણ બની ગઈ હતી. પરિવારના યુવક સાથે ગુના જિલ્લામાં આ ઘટના બની હતી. પરિવારના યુવકનું નામ ઇઝરાયેલ ખાન હતું.

તેમની ઉંમર 30 વર્ષની હતી. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા તેમને પરિવારમાં પત્ની અને માસુમ દિકરી છે. દીકરીની ઉંમર 7 વર્ષની છે. દીકરી પોતાના પિતાની ખૂબ જ લાડકી દીકરી હતી. ઇઝરાયેલ ખાન કોઈ કામ હોવાને કારણે ભોપાલ ઈજતિમાં ગયા હતા અને તેઓ ત્યાંથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા.

તેઓ પોતાના પરિવાર સાથે ગોકુલ સિંહના ચોકમાં રહેતા હતા. પોતાના ઘરે પરત આવવા માટે તેઓ ઇન્ટરસિટી ટ્રેનમાંથી ઉતર્યા હતા અને ઉતર્યા બાદ તેઓ ઓટોરિક્ષા દ્વારા પોતાના ઘરે આવવા માટે નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં કુશ્મોડા ચોકી પર પોલીસ તપાસ કરી રહી હતી. જેના કારણે તેમની ઓટોરિક્ષા ત્યાં રોકવામાં આવી હતી.

અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે કોઈ હુમલાના કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરતાં સમયે તેમને ચક્કર આવવા લાગ્યા હતા જેના કારણે ઈઝરાયેલ ખાનને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં લઈ જતાં તપાસ પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ત્યારબાદ તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પરંતુ પરિવારના લોકોએ પોલીસ પર આરોપ લગાવ્યા હતા. પરિવારના લોકોને ઇઝરાયેલ ખાનના મૃત્યુની જાણ થતા જ પરિવારની દીકરી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેમણે કહ્યું હતું કે, ‘મારા પિતાએ કોઈ ગુનો કર્યો નથી, તેઓ ક્યારેય ગુના કરતા નથી,..

અને જો તેમણે ગુનો કર્યો હોય તો હું પોતે મારા પિતાની જગ્યાએ આવી ગઈ હોય, હું મારા પિતાની જગ્યાએ જવા માટે તૈયાર છું, મારા પિતાને કોણે માર માર્યો છે અને કોણે ઇજા પહોંચાડી છે, અને મારા પિતાને મને શોધવા દો’ તેમ કહીને દીકરી રડવા લાગી હતી. દીકરીને જોતા જ પોલીસ સ્ટેશનના તમામ લોકો નિરાશ થઈ ગયા હતા.

દીકરી પોતાના પિતાને જોવા માગતી હતી અને તે ખૂબ જ રડી રહી હતી. ઇઝરાયેલ ખાનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા પરિવારજનો અંતિમ સંસ્કાર માટે તૈયારી કરી રહ્યા હતા અને તેમના અંતિમ પ્રાર્થના માટે મૃતદેહ ને તેઓ લઈ ગયા હતા પરંતુ અચાનક જ પરિવારના લોકોએ નિર્ણય લીધો હતો.

કે જ્યાં સુધી તેમની ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ ઇઝરાયેલ ખાંડના અંતિમ સંસ્કાર કરશે નહીં અને તેના પરિવાર અને સમાજના લોકો જિલ્લા હોસ્પિટલ ભેગા થયા હતા અને ઇઝરાયેલ ખાંડના મૃતદેહને એબી રોડ પર લઈ આવ્યા પોલીસ સામે તેઓએ આરોપ લગાવ્યા હતા અને તેમને ન્યાય મળે તે માટે તેઓ અપીલ કરી રહ્યા હતા.

પરિવારની દીકરી પોતાના પિતાને યાદ કરીને ખૂબ જ રડી રહી હતી તેમના પિતા સાથે આવી કરુણ ઘટના બની જતા પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં અને ઇઝરાયેલ ખાન પર જે હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો હતો તે સમયે ઇઝરાયેલ ખાન ભોપાલ તેમાં હાજર હતો જેના કારણે પરિવારના લોકો તે નિર્દોષ છે.

તેમ ગણાવી રહ્યા હતા પોલીસ આગળની તપાસ કરી રહી હતી આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે અને પરિવારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પાછળ પરિવાર વેર વિખેર થઈ જાય છે. આવી ઘટનાઓ હાલમાં ખૂબ જ જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *