Breaking News

દેશની રક્ષા કરતો વીર સૈનિક આજે જીવનની લડાઈ હારી ગયો, માથા પર ગોળી મારીને ફૌજીએ કરી આત્મ હત્યા..! જય હિન્દ..

દેશના વીર સૈનિકો સરહદ ઉપર 24 કલાક પહેરો આપીને દેશના તમામ નાગરિકોની રક્ષા કરતા હોય છે. દરેક કુદરતી આફતોનો સામનો કરીને તેઓ સરહદની રક્ષા કરવામાં કોઈ કસર બાકી મૂકતા નથી.. એક સૈનિક જયારે ઘરેથી દેશની રક્ષા કરવા માટે નીકળે છે ત્યારે કસમ ખાઈ છે કે દેશ માટે પ્રાણ પણ આપવા પડે તો એક ફોજી તરીકે ક્યારેય હીંચકીચાશે નહી..

સૈનિકોનો મનોબળ આટલું બધું મજબૂત હોય છે કે તે જોઈને દુશ્મન દેશો પણ હાંફવા લાગે છે. આટલા બધા ગાઢ અને મજબૂત મનોબળ હોવા છતાં પણ અમદાવાદમાં વસવાટ કરતા એક આર્મી જવાને આત્મહત્યા કરી લીધી છે. આ સામચાર સાંભળતા જ ભલ ભલા લોકોના રુંવાડા બેઠા થઈ ગયા છે…

ભારતીય આર્મીમાં સેવા આપતા ફૌજીએ આખરે શા માટે આત્મ હત્યા કરી હશે તે જાણવા માટે ભારે ચર્ચાઓ ઉમટી પડી છે. આ પાછળ પોલીસના મોટા મોટા અધિકારીઓ પણ કામે લાગી ગયા છે. આજે અમદાવાદના ફોજી જિંદગી ની લડાઈ હારી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

આ ફૌજીની ઉંમર ૨૭ વર્ષની છે. તે મૂળ પંજાબના છે. પરંતુ તે ઘણા વર્ષોથી અમદાવાદ ખાતે વસવાટ કરતા હતા. અમદાવાદના શાહીબાગ આર્મી કન્ટેન્ટ માં રહેતા હતા. આ ફૌજીનુ નામ ગુરુજઈપાલ શીંગ શીખ હતું. એક દિવસ વહેલી સવારે એન્જિનિયર કવોટરના બાથરૂમમાં જઈને ગુરુજઈપાલ શીંગ શીખએ રાયફલ થી પોતાના માથા ઉપર ગોળી મારીને આપઘાત કરી લીધો છે..

ગોળીનો આવજ આવતા જ ક્વોટરમાં સુતેલા તમામ લોકો તરત જ બેઠા થયા હતા અને અને આ આવજ પાછળનું કારણ શોધવા લાગ્યા હતા. આ ફૌજીએ શા માટે આપઘાત કર્યો હશે. એ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પાછળનું કારણ મળી આવ્યું નથી.

પંજાબ ના ગુરુજઈપાલ શીંગ શીખ નાયક આર્મી સિપાઇ તરીકે ફરજ બજાવતા હતા. તેઓના પરિવારના સભ્યો તેમજ પરિવાર ક્યાં રહે છે તેના વિષે પણ કોઈ જાણ મળી નથી. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આ બનાવ બનતા જ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *