રોજબરોજની આ દુનિયામાં ગુનાખોરીનું પ્રમાણ તો ખૂબ જ વધારે ગતિએથી આગળ વધી રહ્યું છે, પરંતુ આવા બનાવોની અંદર કાળા કરનામા કરનારા લોકોની સાથે સાથે ઓળખીતા અને નજીકના વ્યક્તિઓ પણ કાળી કરતુતો કરવા લાગ્યા છે, છેલ્લા કેટલાક સમયથી આપણે એવા ઘણા બધા સમાચાર સાંભળ્યા છીએ કે..
જેમાં પરિવારનો જ કોઈ સભ્ય પરિવારના અન્ય સભ્ય સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યા હોય અને ત્યારબાદ તેમને ધરાઈ ધરાઈને પસ્તાવો થાય પરંતુ એક વખત ખોટા કામ કર્યા બાદ પછતાવો કર્યા પર પણ કોઈ ફાયદો થતો નથી, અત્યારે વધુ એક હચમચાવી દેતી ઘટના વિશ્વનાથ કોલોનીમાંથી સામે આવી છે..
આ કોલોનીમાં નરેન્દ્ર ભાઈ તેમના પરિવાર સાથે રહે છે, નરેન્દ્ર ભાઈને સંતાનમાં દીકરી ન હોવાને કારણે આજથી પાંચ વર્ષ પહેલા તેઓએ તેમના નાના ભાઈની દીકરીને ખોળે બેસાડીને અપનાવી લીધી હતી અને ત્યારબાદ તેઓ આ દીકરીને પોતાના સગા માતા-પિતાની જેમ જ ઉછેર કરવા લાગ્યા હતા..
સમય જતાની સાથે સાથે નરેન્દ્ર ભાઈએ ખોળે બેસાડેલી આ દીકરી સાથે એવો કાંડ કરી નાખ્યો હતો કે, જેને જાણીને તમારું પણ લોહી ઉકડવા લાગશે. આ માથા ધ્રુજાવતી ઘટના સાંભળી આ બાદ સૌ કોઈ લોકો રોશે ભરાયા હતા. નરેન્દ્રભાઈએ પણ મારા તેમની દીકરી વિશે વિચાર કર્યો નહીં અને તેની સાથે ખરાબ કામ આચરી નાખ્યું હતું..
બિચારીએ જ્યારે આ બાબતની જાણકારી તેની માતા સુધી પહોંચાડી ત્યારે બે ઘડી તો તેના પણ હોશ છૂટી ગયા હતા. પરંતુ જ્યારે આ ઘટના વિશે તેમને ચોક્કસ માહિતી મળી ત્યારે આ ઘટનાને લઈને તેમના પરિવારના અન્ય સભ્યોને પણ જાણકારી આપી હતી કે, બીચારી સાથે ખૂબ જ અન્યાય થયો છે…
આ ઘટનાને લઈને પરિવારના સભ્યો તરત જ પોલીસ સ્ટેશન અને ત્યાં સામે ફરિયાદ નોંધાવી દીધી હતી. આ ઘટનાને લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યું અને નરેન્દ્રને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે કબુલી લીધું કે, આ ઘટના પાછળથી પોતે જ જોડાયેલો હતો અને તેનાથી ખૂબ જ મોટી ભૂલ થયેલી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]