Breaking News

દારૂડિયા પતિએ પત્નીને કહ્યું, તારે હું કવ એમ જ કરવું પડશે, પત્નીને ના પાડતાની સાથે જ ઢીકે પાટે ઝૂડી નાખી, પછી તો થયું એવું કે…!

કોઈપણ સ્ત્રીના લગ્ન થતાની સાથે જ તેમના સાસરિયાની મોટાભાગની જવાબદારી તેની માથે આવી પડતી હોય છે. જેમાં તેના સાસુ-સસરા ને સાચવવા, તેમના બાળકોને સાચવવા અને તેના પતિની સાર સંભાળ રાખવી આ સાથે સાથે સમગ્ર ઘરને વ્યવસ્થિત સાચવીને રાખવો ખૂબ જ અઘરું કામ છે..

દરેક મહિલાઓ પોતાના ઘર તરફ ખૂબ જ લગાવથી કામ કરતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે અવનવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે જેમાં સાસરિયાઓના ત્રાસના કારણે મહિલાએ આત્મહત્યા સુધીના પગલાં ભરી લેતા હોય છે. રોજના ત્રાસથી કંટાળીને છેલ્લે પરિણીત મહિલાઓ ન કરવાના કામ કરી બેસે છે..

જેના કારણે અંતે સૌ કોઇના મોઢે ફાટેલા રહી જાય છે. હાલ એ પ્રકારનો જ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે. મહિલાના લગ્ન આજથી ૧૧ વર્ષ પહેલા થયા હતા. લગ્ન થતાની સાથે જ થોડા દિવસની અંદર અંદર ઘરના કામકાજને લઈને તેની સાસુ તેની સાથે ઝઘડો કરવા લાગી હતી..

તેમજ સાસુ-સસરા આ પરિણીતાના પતિને ઉશ્કેરતા હતા. જેથી કરીને તેનો પતિ મહિલાને ખૂબ જ ગંદી ગંદી ગાળો આપતો હતો અને માર્કેટ કરવા લાગતો હતો. લગ્નના ચાર વર્ષ સુધી આ પરિણીતાએ તમામ ત્રાસને સહન કર્યો હતો. તેને વિચાર્યું કે એક વખત બાળકનો જન્મ થતાની સાથે જ ઘરમાં ખુશીનો માહોલ આવી જશે..

અને ફરી એકવાર શાંતિનો મહોલ બનશે. પરંતુ બાળકના જન્મ થતાની વાત પણ સાસુ-સસરા અને તેના પતિએ તેને શાંતિથી રહેવા દીધી હતી નહીં. રોજ તેને ત્રાસ આપતા હતા. એકવાર તો પરણિતા આ ત્રાસથી કંટાળીને પોતાના પિયર ચાલી ગઇ હતી. પરંતુ ત્યાંથી તેને તેનો પતિ તેડી લાવ્યો હતો..

છતાં પણ તેના સાસુ-સસરા ત્રાસ આપવાનું બંધ કરતા હતા નહીં. આ સાથે સાથે તેનો પતિ પણ રોજ દારૂ પીને આવતો હતો અને તેની મારપીટ કરતો હતો. થોડા દિવસની અંદર પતિ તેમજ પત્ની બંને એકબીજાથી જુદા જુદા રહેવા લાગ્યા હતા. જેથી કરીને રોજ ની માથાકૂટ ને ટાળી શકાય..

પરંતુ તેનો પતિ ખૂબ જ દારુડીઓ બની ગયો હતો. અને ધંધો પણ ન કરતો હતો. જેના કારણે તે પત્નીને વારંવાર કહેતો હતો કે હવે તારે પણ મારી જેમ રોજ કામ કરવું પડશે. પત્નીએ પોતાના પતિની મદદ કરવા માટે કામ ધંધો કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ પતિએ કહ્યું કે હું જે કહું એ પ્રકારનું જ કામ તારે કરવું પડશે..

એટલા માટે મહિલાએ તેના પતિ અને ચોખ્ખી ના પાડી દીધી હતી. બસ આ જ વાતને લઈને તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને ઢીકે પાટે ઝૂડી નાખી હતી. આ દ્રશ્યો જે વ્યક્તિ અને જોયા છે તે લોકોનું કહેવું છે કે હકીકતમાં તેનો પતિ માં કોઈપણ પ્રકારની લાગણી જ નથી કારણ કે તે મહિલાને મન ફાવે તે મારી રહ્યો હતો..

તેના મનમાં એક પણ વાર એવો વિચાર નહીં આવ્યો હોય કે મારી પત્ની છે. આખરે મહિલાએ આ તમામ ત્રાસથી કંટાળીને અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ આ પ્રયાસને નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી સાસરિયાઓના ત્રાસના કારણે મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો સામે આવી રહ્યા છે..

આ બનાવ સામે આવતા ની સાથે કોઈ લોકો મૂંઝવણમાં પડી ગયા છે કે જો મહિલા તેના સાસુ-સસરા ને પોતાના સગા મા-બાપ ની જેમ સાચવતી હોય તો એક સાસુ-સસરાની પણ ફરજ બને છે કે તેમની પુત્રવધુને પોતાની જ દીકરી સમજીને સાચવણી કરે. પરતું આ વિચાર ભાવનાની ક્યાંકને ક્યાંક ખૂટ દેખાઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *