લોકો વધુ પૈસા કમાવાની લાલચ ખૂબ જ કરી રહ્યા છે. અવારનવાર જોવા મળતા છેતરપિંડીના કિસ્સાઓમાં ગ્રાહકો ખૂબ છેતરાઈ રહ્યા છે. આજના સમયમાં દરેક લોકોને ભેળવાળી વસ્તુઓ વેચવામાં આવી રહી છે. ગ્રાહકોને ખૂબ જ મોટા પ્રમાણમાં છેતરવામાં આવી રહ્યા છે. અનેક વિસ્તારમાં બનતા આવા કિસ્સાઓને કારણે ભેળસેળ કરનારાઓ સામે સતત આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન ચાલી રહ્યું છે.
હાલમાં નાગૌરમાં ફૂડ સેફ્ટી ઓફિસરની દરેક બજારમાં રહેલી દુકાનોમાંથી એવી એવી વસ્તુઓમાંથી જોવા મળી હતી કે, જે જોઈને ગ્રાહકો પણ લેતા પહેલા સો વાર વિચાર કરવા લાગશે. ગ્રાહકોના મોઢા ફાટેલા રહી ગયા હતા. ફૂડ સેફ્ટીના ઓફિસરે પોતાની ટીમને બસનીમાં આવેલી સદર બજારમાં દરેક દુકાનોમાં દરોડા પાડ્યા હતા.
દુકાનોમાં વેચવામાં આવતી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બજારમાં રહેલી હજુ મલીના મિષ્ઠાન ભંડારમાંથી ગુલાબજાંબુના નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ તેમના જનરલ સ્ટોરમાંથી રિફાઇન્ડ સોયાબીન તેલના નમુના લેવામાં આવ્યા હતા. અને સાથે તેમની સામે આવેલી દુકાનમાંથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અને સાથે સાથે આ જ દુકાનમાંથી દૂધની ભેળસેળની શંકા હોવાને કારણે મિલ્ક સેન્ટરમાંથી દૂધની દરેક બનાવટી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે સાથે કિરાણા સ્ટોરમાંથી ખાંડની બાફેલી રાખેલી વસ્તુઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને જનરલ એડ કરી કરિયાણા સ્ટોરમાંથી વનસ્પતિ ઘી ના નમુના લેવામાં આવ્યા હતા.
દરેક જનરલ સ્ટોરમાંથી દરેક વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ દરેક વસ્તુઓના રિપોર્ટ આવ્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે, તરત જ ફુડ સેફ્ટીના કર્મચારીઓ દોડવા લાગ્યા હતા અને દુકાનમાં રહેલી દરેક વસ્તુઓનો નાશ કરવા લાગ્યા હતા. દરેક વસ્તુઓના પૈકી ચેક કરતા પેકિંગ પર વસ્તુઓની ડેટ પૂરી થઈ ગઈ હોવા છતાં ગ્રાહકોને આ વસ્તુઓ વેચવામાં આવી રહી હતી.
જેના કારણે દરેક પેકિંગને તોડીને તેમનો નાશ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે રજીસ્ટ્રેશન અને લાઇસન્સ ન મળતા દરેક દુકાનોને સીલ કરવામાં આવી હતી. દરેક દુકાનોનું વાર્ષિક ટન ઓવર 12 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે ઘણા બધા ગ્રાહકોને આવી ભેળસેળવાળી વસ્તુઓ વેચવામાં આવી રહી હતી.
ગુલાબજાંબુના નમૂનામાં ગુલાબજાંબુનો વાસી થઈ ગયેલા લોટને વાપરવામાં આવતો હતો અને ઘીના સેમ્પલ લેતા ઘીમાં પણ ઘણી બધી ભેળસેળ કરવામાં આવતી હતી. આવી વસ્તુઓ ગ્રાહકો ખરીદી રહ્યા હતા અને તેઓ પોતાની સાથે ખૂબ જ મોટી જીવલેણ બીમારીઓને સર્જી રહ્યા હતા. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.
જેના કારણે બજારમાં દરેક વસ્તુઓની ખરીદી કરતા પહેલા દરેક વસ્તુઓને ચેક કરી લેવી જોઈએ. એક સાથે બધી દુકાનોમાં ભેળસેળવાળી વસ્તુઓ મળી આવતા ફુડ સેફ્ટીના ઓફિસરે પોતાના અભિયાનને ખૂબ જ કડક કરી નાખ્યું હતું અને તાત્કાલિક ગંભીર પગલા લેવામાં આવ્યા હતા અને ગ્રાહકોને પણ ચેતવણી આપી દેવામાં આવી હતી. લોકો પોતાને પૈસા કમાવવા માટે બીજા લોકોને જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]