નજેવી બાબતોમાં ઘણા બધા વ્યક્તિઓ લડાઈ ઝઘડો કરવા માટે બેસી જતા હોય છે, અમુક વ્યક્તિના સ્વભાવની અંદર જ લડાઈ ઝઘડો ઘૂસી ગયેલો હોય છે, તેમને એમાં સહન કરવાની કોઈ પણ આવડત હોતી નથી. આવા વ્યક્તિઓ ક્યારેય જીવનમાં આગળ વધી શકતા નથી. એક મામૂલી વાતને લઈને બે ખાસ મિત્ર વચ્ચે લડાઈ ઝઘડો ઊભો થઈ ગયો હતો..
દારૂ પીવાની બાબતને લઈને લડાઈ ઝઘડો થઈ જતા અતિશય દારૂ પીઈને ટલ્લી થઈ ગયેલા બે મિત્રોએ એવો કાંડ રચી નાખ્યો કે લોકોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. આ મામલો રાજસ્થાનના જયપુરનો છે, અહીં દારૂ પીવાની બાબતને લઈને અકિલ અહેમદ અને ઝાકીર નામના બે મિત્રો વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો હતો..
આ લડાઈ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે, બંને વ્યક્તિ એકબીજાને મોતને ઘાટ ઉતારવા માટે તૈયાર થઈ ગયા હતા. આ બંને વ્યક્તિએ પહેલેથી જ ઘણો બધો દારૂ પીઈ લીધો હતો અને તેઓ ભાન પણ ભૂલી ચૂક્યા હતા, ત્યારબાદ તેઓ લડાઈ ઝઘડો કરી નાખતા એકબીજાને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું..
જેમાં એકના હાથમા મજબૂત લાકડી હતી, તો બીજાના હાથમાં એક લોખંડનો સળીયો હતો, આ બંને વ્યક્તિ એકબીજા ઉપર વાર કરી રહ્યા હતા, જેમાં અકીલ નામના યુવકને લોખંડનો સળીયો માથાના ભાગે વાગી ગયો હતો અને તે નીચે ઢળી પડ્યો, તેવો આ તમાશો રોડ ઉપર કરી રહ્યા હતા..
રોડ ઉપરથી પસાર થતા કેટલાક લોકોએ આ બંને દારૂ પીધેલા વ્યક્તિઓને રોકવાની પણ કોશિશ કરી પરંતુ તેઓ ભાનમાં ન હોવાને કારણે સામાન્ય નાગરિકોને પણ હેરાનગતિ પહોંચાડવા લાગ્યા હતા, એટલા માટે કોઈ વ્યક્તિએ તેમની નજીક જવાની કોશિશ કરી નહીં પરિણામે ઝાકીરે ઢોર મારવાનું શરૂ કરી દીધું અને અકીલના માથાના ભાગે લોખંડનો સળીયો વાગતાની સાથે જ તે નીચે ઢળી પડ્યો હતો..
અને માથામાંથી લોહી નીકળવાનું પણ શરૂ થઈ ગયું હતું, અતિશય વધારે પ્રમાણમાં લોહી નીકળી જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હોય તેવું જણાતું હતું, જ્યારે અકીલે જવાબ આપવાનું બંધ કરી દીધું અને તે રસ્તા પરથી ઉભો ન થયો ત્યારબાદ ઝાકીર પણ ત્યાંથી ભાગવા લાગ્યો હતો..
રસ્તા પરના કેટલાક લોકોએ જાકીરને પકડી રાખ્યો જ્યારે બીજી બાજુ વકીલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલાં તો વધારે પ્રમાણમાં લોહી નીકળી જવાને કારણે અકીલનું મૃત્યુ થઈ ગયું હતું, જાકીરને પકડી પાડ્યો હતો અને તેને પણ પોલીસના હવાલે સોંપી દેવામાં આવ્યો હતો..
જ્યારે તેનો તમામ નશો ઉતર્યો ત્યારે તેને ખબર પડી કે, તેણેજ તેના ખાસ મિત્રને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે, હકીકતમાં બંને દારૂ પીવાની બાબતને લઈને લડાઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને આ લડાઈ જેટલો એટલો બધો આગળ વધી ગયો કે, જેમાં એક ખાસ મિત્રનું મૃત્યુ પણ થઈ ગયું હતું..
નાની ઉંમરમાં કેટલાક લોકો આવા વ્યસનના રવાડે ચડી જતા હોય છે, અને બાદમાં તેમને ખૂબ જ વધારે પછતાવું પડે છે, એટલા માટે દરેક નાના બાળકોનું તેમના માતા પિતાએ ખૂબ જ ખાસ ધ્યાન રાખવું પડશે. આ ઘટનાના સમાચાર જ્યારે અકીલના માતા પિતા સુધી પહોંચ્યા ત્યારે તેમના પણ હું છૂટી ગયા છે..
શરૂઆતમાં જ્યારે તેમને ખબર પડી કે, અકીલને તેના જ ખાસ મિત્ર જાગીને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. ત્યારે તેઓ આ વાત ઉપર વિશ્વાસ કરી શક્યા નહીં, પરંતુ તમામ પુરાવાઓ જોયા બાદ તેમને પણ ઝાકીર ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો. રોજબરોજ આવા ઘણા બધા લડાઈ ઝઘડાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ચોકાવનારા સાબિત થતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]