Breaking News

દારુ પીવા માટે માતાએ પૈસા આપવાની નાં કહેતા જ માથાફરેલા દીકરાએ માતાનું ઢીમ ઢાળી દીધું, આપ્યું એવું મોત કે સૌ કોઈ સમસમી ગયા..!

હાલના સમયમાં એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે આજ સુધી કોઈએ પણ જોયા નહીં હોય. એક જ પરિવારમાં રહેતા લોકો નાની-નાની વાતમાં ગુસ્સે થઈને પોતાના જ પરિવારના લોકોના જીવ લઈ રહ્યા છે. આજકાલ બાળકો તેમના માતા-પિતાને સાચવવાને બદલે તેની સાથે જ ગંભીર ઘટના કરી રહ્યા છે.

આવી એક કરુણ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના અયોધ્યાના ખંડાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. કટૈયા ગામમાં એક પરિવારમાં માતા દીકરો રહેતા હતા અને પરિવારના પિતા અને તેમના બીજા ભાઈઓ દિલ્હીમાં રહે છે. માતાને ચાર દીકરા હતા જેમાં ત્રણ દીકરા તેના પિતા સાથે રહીને દિલ્હીમાં નોકરી કરે છે.

અને એક દીકરો તેની માતા સાથે રહે છે. માતા દીકરાને ખૂબ જ સારી રીતે સાચવતી હતી પરંતુ દીકરો ધીમે ધીમે અવળા રસ્તે જઈ રહ્યો હતો. જેના કારણે માતા અવારનવાર દીકરાને ટોકતી હતી અને દીકરાને આ પસંદ આવતું ન હતું. દીકરો કોઈ પણ ધંધો કરી રહ્યો ન હતો. જેના કારણે માતા દીકરાને ધંધો કરવા માટે અવારનવાર કહેતી હતી.

જે દીકરાને પસંદ આવતું ન હતું. દીકરો ધીમે ધીમે અવળા રસ્તે જઈ રહ્યો હતો. જેના કારણે તે પોતાના મિત્રો સાથે મળીને નસી નશો કરતો હતો અને નશો કરવા માટે પૈસા વારંવાર તેની માતા પાસે માગતો હતો. માતા બીજાના ઘરોમાં કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. માતા પાસે એક દિવસમાં ખાઈ શકે તેટલા જ પૈસા રહેતા હતા.

પરંતુ દીકરો નશાના રવાડે ચડી જતા અવારનવાર માતા પાસેથી પૈસા લેવા આવતો હતો. એક દિવસ માતાએ દીકરાને પૈસા માંગ્યા ત્યારે પૈસાની ના પાડી દીધી હતી. અને દીકરાને પૈસા ન મળતા તેણે માતા પર ગુસ્સે થઈને લાકડી વડે માર માર્યો હતો. માતાની લાકડી વડે જેમ તેમ માર મારવાને કારણે માતા જમીન પર ઢળી પડી હતી.

જેના કારણે દીકરો નશામાં હતો અને તેને લાગ્યું કે માતાનું મૃત્યુ થઈ ગયું છે. માતાને આજ હાલતમાં મૂકીને ઘરમાંથી તે ભાગી ગયો હતો ત્યારબાદ પાડોશીના લોકો ઘરે આવતા તેમણે જોયું તો માતા મૃત હાલતમાં હતા. જેના કારણે ખંડાસા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અને દીકરાની તપાસ હાથ ધરી હતી એક માતા સાથે દીકરાએ કરુણ ઘટના કરી નાખતા પતિ અને તેમના બાળકો જે દિલ્હીમાં રહે છે. તેને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી તેઓ તરત જ કટૈયા ગામમા પોતાના ઘરે પહોંચ્યા હતા અને માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. બાળકો નાની નાની વાતમાં પોતાના માતા-પિતા પર ગુસ્સે થઈને તેમના જીવ લઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *