Breaking News

કરોડપતિ પરિવારના દીકરાની વહુ ભાડુઆતના કુંવારા દીકરા સાથે ભાગી ગઈ, પરિવારને સૂતેલો મૂકીને લખતી ગઈ એવું કે ઈજ્જત-આબરૂના ધજાગરા થઈ ગયા..!

ક્યારે કઈ વ્યક્તિ સાથે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, અત્યારે એક કરોડપતિ પરિવારની ઈજ્જત આબરૂના કાંકરા થઈ જવા પામ્યા હોઈ એવી ઘટના બની ચૂકી છે. આ ઘટના સોલારપુરની છે. અહીંનો એક કરોડપતિ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં આવેલી તૃપ્તિ વિલા સોસાયટીમાં રહે છે..

કરોડપતિ શેઠ વિષ્ણુભાઈ ખૂબ જ મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમના એકના એક દીકરા જતીનના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલાં પુરુષોત્તમભાઈની દીકરી દીપિકાની સાથે કરવામાં આવ્યા હતા. વિષ્ણુભાઈનો પરિવાર એટલો બધો પૈસાવાળો અને સુખ સંપન્ન હતો કે તેઓને ક્યારેય પણ કોઈ વાત નહીં મુશ્કેલીઓ અનુભવાતી હતી નહીં..

એક ઓર્ડર કરતાની સાથે જ ઘણી બધી ચીજ વસ્તુઓનો હાજર થઈ જતી હતી. તેમના ઘરે ઘણા બધા નોકર ચાકર પણ કામ કરતા અને એકદમ રાજા જેવી જિંદગી હતી, છતાં પણ દીપિકાને આ જિંદગી માફક આવી નહીં અને તેને ન કરવાનું કારનામું કરી નાખ્યું હતું. જેનાથી કરોડપતિ પરિવારજનો તેમજ વિષ્ણુભાઈની ઈજ્જતના ધજાગરા થઈ ગયા હતા..

આ ઘટનાથી વિષ્ણુભાઈનો એકનો એક દીકરો જતીન પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યો ગયો છે. એક દિવસ સવારના સમયે જોયું તો દીપિકા સૂતેલી હતી નહીં અને ઘરની અંદર ક્યાંય પણથી દીપિકાનો અતો પતો ન મળી આવતા, પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા કે અડધી રાત્રે દીપિકા ક્યાં ગઈ હશે અને તેનું શા માટે પરિવારના સભ્યોને જાણ કરી નથી..

તેને વારંવાર ફોન કરવામાં આવી રહ્યા હતા, પરંતુ દીપિકાએ પણ વાર ફોન ઊંચક્યો નહીં, જ્યારે તેના લોકરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક પત્ર મળી આવ્યો હતો. આ પત્ર વાંચતાની સાથે જ વિષ્ણુભાઈના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા. આ પત્રની અંદર દીપિકાએ લખ્યું હતું કે, તે તેના બંગલા ની બાજુમાં રહેતા ભાડુઆતના દીકરા મૌલિકની ખૂબ જ પ્રેમ કરે છે..

અને છેલ્લા બે વર્ષથી તે મૌલિકની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી અને હવે તે મૌલિક સાથે પરણીને આગળની જિંદગી જીવવા માંગે છે. એટલા માટે તે ઘર મૂકીને ભાગી રહી છે અને ક્યારેય પણ તેમના ઘરે પરત આવશે નહીં. તેવું જણાવી દીધું હતું. પરિવારજનોને સુતેલા મૂકીને દીપિકા ઘર મૂકીને પડોશમાં ભાડેના મકાનમાં રહેતા મૌલિક સાથે ભાગી ગઈ હતી..

આ ઘટનાની ખબર જ્યારે આસપાસના વ્યક્તિઓ તેમજ અન્ય પરિવારજનો સુધી પહોંચી ત્યારે વિષ્ણુભાઈની ઈજ્જતના ધજાગરા થઈ જવા પામ્યા હતા. ચિઠ્ઠીની અંદર તેણે એવા શબ્દો લખ્યા હતા કે, જે વાંચતાની સાથે જ વિષ્ણુભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા તેણે લખ્યું કે, આટલી બધી ધન સંપત્તિ તેને જોતી નથી..

તે તેના પડોશના ભાડૂતના દીકરા મૌલિકને પ્રેમ કરે છે અને હવે તેની જ સાથે જિંદગી જીવવા માંગે છે, તે મૌલિકની દરેક બાબતોને ખૂબ જ સારી રીતે સમજે છે. તેમજ મૌલિક પણ દીપિકાને ખૂબ જ સારી રીતે સમજતો હોવાથી આ બંનેમાં મનમેળ મળી ગયો હતો. અને તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે..

સમાજની અંદર દિન પ્રતિદિન આવી ઘણી બધી ઘટનાઓ છાશવારે સામે આવવા લાગી છે. જે આવનારા સમયમાં ખૂબ જ મોટું અને પડકાર જનક પ્રશ્ન સાબિત થવા જઈ રહ્યો છે. આવી ઘટનાઓને અટકાવવા માટે પરિવારજનોની ભેગી સમજાણ હોવી હવે ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *