Breaking News

કોરોનાની વિદાય અંગે મોટી આગાહી : આ તારીખે કોરોના બધેથી ચાલ્યો જશે? – વૈજ્ઞાનિકોએ કહ્યું આગાહી 100% સાચી પડશે…

કોરોના જવાનું નામ જ નથી લેતો તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસો વધતા ત્યાં લોકડાઉન લગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શાળા અને કોલેજો પણ બંધ કરાવના આરે છે. વડીલોને સ્વાસ્થ્ય સબંધિત ડર ઘુસી ગયો છે. બાળકો શાંતિથી રમી કુદી કે ભણી શકતા નથી. વેપાર ધંધો કરનારના ધંધા ભાંગી પડ્યા છે.

વિવિધ નિયમો અને ગાઈડલાઈન્સના લીધે તેઓના ધંધા પર ખુબ જ ગંભીર અસર પડી છે. રગડતગડ ચાલતા ધંધા તો સાવ ઠપ જ થઈ ગયા છે. કોરોનાએ લોકો પાસેથી ઘણું બધું છીનવી લીધું છે. કોઈકએ પોતાના સબંધીઓને ગુમાવ્યા છે તો કોઈકનું ઘર પૈસાથી સાવ ખાલી થઈ ગયું છે.

આવા સમયે સૌ કોઈ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ કોરોના ક્યારે જશે? બસ કર હવે કોરોના ! પરતું કોરોના થમવાનું નામ જ નથી લેતો. અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત માઈકલ ઓસ્ટરહોલ્મે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. પરંતુ આગામી છ મહિનામાં આખી દુનિયામાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી જશે.

તેમણે કહ્યું કે મને લાગે છે કે ચાલુ વર્ષના શિયાળામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવે તો નવાઈ નહીં. આગામી 3 થી 6 મહિનામાં કોરોનાના અંતની રાહ જોઈ રહેલા લોકોને વૈજ્ઞાનિકોએ ચિંતાજનક સમાચાર આપ્યાં છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આપણે છેલ્લા દોઢ વર્ષથી જે વેઠી રહ્યાં છીએ તેવું વધારે સમય સુધી વેઠવા તૈયાર રહેવું પડશે.

તેઓનું કેહવું છે કે આપડે એમ વિચારીએ છીએ કે કોરોના હવે વધીને 3 કે 5 મહિનામાં જતો રેહશે તેની તમામ અસરો નાબુદ થઈ જશે પરતું વૈજ્ઞાનિકો ના મતે કોરોનાનો અંત સામાન્ય રીતે નહી થાય, તેનો અંત થવા માટે વર્ષોના વર્ષો લાગી જશે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે આ એટલો ભયંકર વાયરસ છે કે જેનો ચેપ હર કોઈને લાગશે પછી જ કોરોના જશે.

જો તમે વેક્સીન લીધેલી હશે તો તમે કોરોનાના ચેપ સામે લડત આપી શકશો તેથી વેક્સીન જરૂર લગાવજો. જે લોકોની શરીરનું બંધારણ નબળું છે અને જે લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓને ચેપ લાગી શકે છે પછી ભલે તેઓએ રસી લીધી હોઈ. જે લોકો શરીરના સ્વાસ્થ્યની દેખરેખ રાખતા નથી તેમજ કોરોનાની કોઈપણ સાવચેતી રાખતા નથી તેઓને ચેપ વારંવાર લાગી શકે છે.

આગામી કેટલાક મહિનાઓ ખરાબ રહેશે. એક મુખ્ય ખતરો એ છે કે જો રસી-પ્રતિરોધક વેરિએન્ટ વિકસે, જો કે તે આગળનું એકમાત્ર જોખમ નથી. આગામી મહિનાઓમાં, બ્લૂમબર્ગ અર્થતંત્ર અને બજારો, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, મુસાફરી અને વધુ પર રોગચાળાની લાંબા ગાળાની અસરનું અન્વેષણ કરશે.

ડેન્માર્કની રોસ્કિલ્ડે યુનિવર્સિટીમાં રોગચાળાના નિષ્ણાત અને વસ્તી આરોગ્ય વિજ્ ofાનના પ્રોફેસર લોન સિમોન્સેનના જણાવ્યા અનુસાર, છેલ્લા 130 વર્ષોના પાંચ સારી રીતે દસ્તાવેજીકૃત ઈન્ફલ્યુએન્ઝા રોગચાળો કોવિડ કેવી રીતે બહાર નીકળી શકે છે તેની કેટલીક બ્લુપ્રિન્ટ આપે છે. તે આવી ઘટનાઓના ઉભરા અને પ્રવાહમાં નિષ્ણાત છે.

જ્યારે વૈશ્વિક ફલૂનો સૌથી લાંબો પ્રકોપ પાંચ વર્ષ સુધી ચાલ્યો હતો, ત્યારે તેમાં મોટેભાગે સરેરાશ બે કે ત્રણ વર્ષમાં ચેપના બેથી ચાર તરંગો હતા. કોવિડ પહેલેથી જ વધુ ગંભીર રોગચાળોમાં આકાર લઈ રહ્યો છે, કારણ કે તેનું બીજું વર્ષ ત્રીજી તરંગની મધ્યમાં વિશ્વ સાથે સમાપ્ત થાય છે અને દૃષ્ટિનો અંત નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કામચોર મહિલાએ તેના 4 બાળકોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ભૂસકો લગાવી દીધો, કારણ જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

25593664738737b0d26dca99c375656a આધુનિક સમયમાં સમાજની મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. મહિલાઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *