Breaking News

ચોકલેટની લાલચ આપીને નરાધમોએ 8 વર્ષની દીકરીને પીંખી નાખી, બિચારા પિતા લોહીથી લથબથ દીકરીને પોલીસ સ્ટેશને લાવીને બોલ્યા એવું કે….

રોજ બરોજના સમયમાં બનતી ઘટનાઓ એ આપણે બધાને ચોંકાવી દીધા છે. છાશવારે બનતી ચોંકાવનારી ઘટનાઓના કારણે હવે સામાન્ય વ્યક્તિ ડગલે ને પગલે ચેતીને ચાલવા લાગ્યો છે. કારણ કે ક્યારે કયો વ્યક્તિ છેતરપીંડી કે નુકસાન પહોચાડીને જતો રહે તેનું નક્કી રેહતું નથી. હાલ ભલભલા લોકોના કાળજા ધ્રુજાવી દે તેવી ઘટના બની જવા પામી છે.

આ મામલો હરિયાણાના રોહતકનો છે. અહી આજ થી ચાર વર્ષ પહેલા કેટલાક નરાધમો બેફામ બનીને ન કરવાના કારનામા ખુલ્લેઆમ કરવા લાગ્યા હતા જેને લઈ તંત્રએ કડકાઈથી એક્શન લેવાનું શરુ કર્યું હતું અને એ કેસનો આજે 4 વર્ષ બાદ મોટો ચુકાદો આવ્યો છે. આજથી ચાર વર્ષ પહેલા માત્ર આઠ વર્ષની એક દીકરીને ચોકલેટની લાલચ આપીને કેટલાક લોકોએ તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા..

જેનો ચુકાદો આજે આવી ચૂક્યો છે. અને આ દીકરીને ન્યાય મળ્યો છે. આ નરાધમોને આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે. અને 8-8 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે આ દીકરી ખૂબ જ પીડાઈ હતી. અને તેના પિતાને ખબર પડી ત્યાં સુધીમાં તો તેની દીકરી લોહીથી લગભગ હાલતમાં હતી..

તેઓ પોતાની દીકરીને આ હાલતમાં નજીકના પોલીસ સ્ટેશનને લઈ ગયા અને ત્યાં કમ્પ્લેન નોંધાવી હતી કે, કેટલાક નરાધમોએ તેમની દીકરી સાથે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે. આ દીકરી તેના પિતાને જોઈને તરત રડવા લાગી હતી. બિચારીએ દીકરી ઉપર એ વખતે શુ વીતી હશે કે, જ્યારે આ નરાધમો તમામ ભાન ભુલાવી દઈને આ દીકરી ઉપર તૂટી પડ્યા હતા..

પોલીસે આ તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં મોનુ, સંતોષ ,સાગર અને રાહુલનો સમાવેશ થાય છે. આ ચારેય નરાધમ વ્યક્તિઓ હાલ પોલીસની કસ્ટડીની અંદર છે. બે વ્યક્તિ રોહતકના છે, તો એક વ્યક્તિ રાજસ્થાન અને એક વ્યક્તિ ઉત્તર પ્રદેશનું હોવાનું સામે આવ્યું છે. ઘટના બન્યા બાદ ચારેકોર ચકચારનો માહોલ સર્જાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *