રોજબરોજની જિંદગીમાં ઉડતી-ઉડતી એવી ઘણી બધી ઘટનાઓ આપણા કાન સુધી પહોંચતી હોઈ છે કે તેને સાંભળવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. જે પરિવાર સાથે આ ઘટનાઓ બની હોય તે પરિવાર માટે તો ખૂબ જ ચિંતામય જતો હોય છે. અત્યારે વિનાનગર એપાર્ટમેન્ટમાં રહેતા ગંગાધર ભાઈના ઘરેથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે..
ગંગાધર ભાઈનો દીકરો ચેતન એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ચેતનના બે વખત છુટાછેડા થઈ ગયા હતા અને હવે તેના માટે તેના માતા પિતા વાયુવેગે સારી છોકરીની તલાશમાં હતા. એવામાં તેમના કોઈ નજીકના સગા સંબંધીઓએ એક મહિલાનું માંગુ ચિંધયુ હતું. આ મહિલા પણ અગાઉ ચારઘરેથી છૂટાછેડા લઈને પાંચમાં ઘરે આવવાની હતી.
આ લગ્ન માટે છોકરાવાળા અને છોકરી વાળા બંને પક્ષોએ જરૂરી વિગતો જાણીને લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું. તેઓએ મંદિરમાં ફેરા ફરીને લગ્ન પણ કરી લીધા. જ્યારે આ લગ્ન થયા ત્યારે સૌ કોઈ લોકોને ખૂબ જ વિચિત્ર લાગતો હતો, કારણ કે આ મહિલા ચાર ઘરે છુટા-છેડા લઈને પાંચમા ઘરે આવી હતી..
તો બીજી બાજુ ચેતનના પણ બે વખત છુટાછેડા થઈને ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો હતો. પરિવારના કેટલાક સભ્યો અંદર અટકળો લગાવવા લાગ્યા હતા કે, શું આ લગ્નજીવન લાંબો સમય સુધી ટકી શકશે કે નહીં..? કારણકે તેમને પોતાના સભ્યો ઉપર વિશ્વાસ હતો નહીં. અને હકીકતમાં આગળ જતાં જ એવી ઘટના બની આવી છે કે, જેને લઇ પરિવાર બરબાદ થઈ જવા પામ્યો છે..
ચેતનના લગ્ન હેમાલી નામની આ મહિલા સાથે થયા ત્યારબાદ હેમાલીની ધીમે ધીમે ઘર સંસારની અંદર પડી ગઈ હતી. પરંતુ તે તેના પતિને સાથે લાડ પ્રેમથી રહેવાને બદલે તેના સસરા સાથે ખૂબ જ લાડ પ્રેમથી વાતો કરતી હતી. ગંગાધનભાઈને પણ તેમના દીકરાની વહુ સાથે ખૂબ જ ફાવી ગયું હતું બંને એકબીજા સાથે એ પ્રકારની વાતચીત કરવા લાગ્યા હતા કે, જેને જાણ્યા બાદ સમાજના લોકોના કાન સમસમી ગયા છે..
ધીમે-ધીમે તે બંને એટલા બધા આગળ વધી ગયા કે, પરિવારની મર્યાદા ભુલાવી દઈને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ગંગાધરભાઈએ એક પણ વાર તેના દીકરાનો વિચાર કર્યો નહીં કે, તેના દીકરાના અગાઉ બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા હતા અને ત્રીજી વખત તેના માટે ઘરમાં વહુ લાવવામાં આવી છે..
તેમજ હેમાલી પણ ચાર ઘરેથી છૂટાછેડા લઈને અહીં પાંચમાં ઘરે આવી છે. તો તેઓને આ પ્રકારની કામગીરીઓ બંધ કરી દેવી જોઈએ, આ તમામ બાબતો વિચારવાને બદલે ગંગાધર ભાઈ તેમના દીકરાની વહુ હેમાલીને પ્રેમ કરી બેઠા હતા અને એક વખત તેઓ પોતાના ઘરના બંધ બાથરૂમની અંદર એવી હરકતો કરવા લાગ્યા કે જે બિલકુલ ખોટી હતી..
જ્યારે ચેતન સૂતો હતો, ત્યારે વહુ અને સસરા એકબીજા બંને બંધ બાથરૂમની અંદર ખરાબ કરતો કરતા હતા. ચેતન અચાનક જાગી ગયો અને તેને બાથરૂમ ખટખટ આવવાની કોશિશ કરી હતી. જ્યારે બાથરૂમમાંથી ગંગાધર ભાઈ અને હેમાલી બંને એકસાથે બહાર નીકળતા જોયા ત્યારે ચેતનના ડોળા ફાટી ગયા હતા..
તે વિચારવા લાગ્યો કે, આખરે તેના પિતાએ જ તેની પત્ની સાથે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે. આ ઘટના આટલી બધી ચોકાવનારી હતી કે, જ્યારે સમાજના અન્ય લોકો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકોના મગજ કામ કરતા બંધ થઈ ગયા હતા. ગંગાધર ભાઈની પત્નીને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓએ તરત જ નક્કી કરી નાખ્યું હતું કે, આ બંને વ્યક્તિને ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ..
કારણકે તેઓએ તેમના પરિવારને બરબાદ કરવામાં કોઈ કસર બાકી મૂકી નથી. ગંગાધરભાઈની પત્ની અને ગંગાધર ભાઈનો દીકરો બંને સાથે મળીને આ સસરા વહુ ને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂક્યા હતા અને ફરી ક્યારે તેમના ઘરની અંદર પરત ન આવવા માટે જણાવ્યું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]