Breaking News

ચાલુ વરસાદના પાણીમાં ચળકાટ વાળી વસ્તુ તરતી જોતા જ મહિલાએ હાથમાં લીધી, સાફ કરીને જોતા જ દેખાયું એવું કે રાજીની રેડ થઈ ગઈ…!

હંમેશા સાચા મનથી અને મનમાં નિયત સાફ રાખીને મહેનત કરવી જોઈએ.જે વ્યક્તિ સાચા દિલથી મહેનત કરે છે, તેને ઈશ્વર એકને એક દિવસ જરૂર પ્રગતિ કરાવે છે. આ ઉપરાંત તો જરૂરિયાતવાળા સમયે તો ઈશ્વર તેના ઉપર મહેરબાન થઈ જતો હોય છે, સિલાઈ મશીન ચલાવીને ઘરને આર્થિક રીતે મદદરૂપ થતી એક મહિલા સાથે અત્યારે એક અજુક્તિ ઘટના બની જવા પામી છે..

આ બનાવો દામજી પારકા સોસાયટીમાંથી સામે આવ્યો હતો, આ સોસાયટીની અંદર રસીલાબેન નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે, રસીલાબેન ઘરે સિલાઈ મશીન ચલાવીને તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતી હતી. જ્યારે તેમના પતિ આશિષભાઈ કાપડના વ્યવસાય સાથે જોડાયેલા હતા..

આશિષભાઈ અને રસીલાબેનના લગ્ન થયા તેના 12 વર્ષ વીતી ચૂક્યા છે, અને આ 12 વરસના સુખી લગ્ન જીવન દરમિયાન તેમને એક નાનકડો દીકરો અને એક નાનકડી દીકરીનો પણ જન્મ થયો હતો. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આશિષભાઈ નો કાપડનો વ્યવસાય ખૂબ જ ધીમો ચાલતો હોવાને કારણે પરિવારમાં આર્થિક તંગીનો અનુભવ થવા લાગ્યો હતો..

રસીલાબેન ઘરે સિલાઈ મશીન ચલાવીને જે રૂપિયાની કમાણી કરતા તેમનાથી તેમના દીકરા દીકરીની શાળાની ફી અને ઘર ચાલતું હતું, પરિવાર મોટી મુશ્કેલીમાંથી પસાર થતો હતો. એ સમયે રસીલાબેન સાથે એવી ઘટના બની કે તેઓ રાતો રાત ચમકી ગયા હતા, રસીલાબેન તેના સિલાઈ મશીનનું કામકાજ પૂર્ણ થયા બાદ શાકમાર્કેટ શાક લેવા માટે જઈ રહ્યા હતા..

એ વખતે તેઓની કિસ્મત ચમકી ઉઠી હતી, વરસાદ બંધ થઈ ગયા બાદ તેમની સોસાયટીમાંથી વરસાદી પાણી બહાર નીકળી રહ્યું હતું. એ વખતે ચાલુ વરસાદનાં પાણીમાં એક ચળકાટ વાળી ચીજ વસ્તુ તેઓએ ધરતી જોઈ લીધી હતી, આ ચીજ વસ્તુને જોતાની સાથે જ રસીલાબેનને ખૂબ જ અજુગતું લાગ્યું અને તેણે આ ચીજ વસ્તુને પોતાના હાથમાં લઈને સાફ-સફાઈ કરવાની શરૂ કરી હતી..

અને જોયું તો આ કોઈ કીમતી ઘરેણાં હોય તેવું લાગતું હતું, તેઓએ તરત તેમના પતિ ને ફોન ગુમાવી અને કહ્યું કે સોસાયટીની અંદર વરસાદી પાણીમાંથી ચળકાટ મારતું કિંમતી ઘરેણું તેને મળી આવ્યું છે. આ ઘરેણું કોનું છે તે ખબર નથી, પરંતુ તેને મળી આવ્યું છે અને જેની કુલ કિંમત અંદાજે ખૂબ જ સારી હશે તેવું લાગી રહ્યું છે..

આશિષભાઈ તરત જ કામ ધંધો પડતો મૂકીને તેમના ઘરે આવવા માટે નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓ રસીલાબેન સાથે લઈને સોના ચાંદીની દુકાને આ ઘરેણાની પરખ કરાવવા માટે ગયા ત્યારે સોનીએ પરખ કરતાની સાથે જ આશિષભાઈને જણાવ્યું કે, આ ઘરેણું કોઈ મામૂલી ઘરેણું નથી..

આ ઘરેણાંની બનાવટ તદ્દન વિદેશી બનાવટ હોય તેવું લાગી રહ્યું છે, જેની અંદાજિત કિંમત કરોડ રૂપિયા પણ હોઈ શકે છે. કારણ કે, આ ઘરેણાની અંદર ચોંટાડવામાં આવેલા મોતી અસલી મોતી છે, તેમજ હીરા પણ ખૂબ જ ફેન્સી કલરના જડવામાં આવ્યા છે. આ સાંભળતાની સાથે જ આશિષભાઈ અને રસીલાબેનના અરમાન ખુશ થઈ ગયા હતા..

કારણ કે, તેઓ ખૂબ જ મોટી આર્થિક તંગી માંથી પસાર થતા હતા અને તેમને આવડું મોટું ઘરેણું મળી આવતા તેઓ ખૂબ જ ખુશ ખુશાલ થયા હતા, આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે, જેમાં પતિ કે પત્ની કોઈ પણ વ્યક્તિ આટલી મોંઘી ચીજવસ્તુઓ મળતાની સાથે જ સાચી જ વસ્તુ કોની છે..

તેની તપાસ કરવામાં લાગી પડતા હોય છે, પરંતુ આશિષભાઈ અને રસીલાબેનને આ ઘરેણું ને પોતાનું જ સમજીને પોતાની આર્થિક જરૂરિયાતોને પૂરી કરી લીધી હતી. હકીકતમાં ભગવાને તેમની સાથે ખૂબ જ મોટા ચમત્કાર કર્યો હતો અને આટલી બધી કિંમતી ચીજ વસ્તુઓ અને રસીલાબેન ની નજર સામેથી પસાર કરી દીધી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *