રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે, આ પરિવહન દરમિયાન વ્યક્તિએ પોતાના સ્વભાવને બદલવો પણ પડતો હોય છે. કારણ કે, જાહેર પરિવહનમાં આપણા સ્વભાવને કારણે કોઈ અન્ય વ્યક્તિને નુકસાન ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે..
પરંતુ કેટલાક અક્કલ વગરના લોકો જાહેર પરિવહનની જગ્યાઓએ પણ એવી હરકતો કરતા પાછળના સમયમાં ઝડપાઈ ચૂક્યા છે, જે ખૂબ જ શરમજનક હોય ચાલુ મેટ્રો ટ્રેનની અંદર એવી ઘણી બધી હરકતો સામે આવી ચૂકી છે, જેનાથી સૌ કોઈ લોકોમાં શરમની લાગણીઓ પેદા થઈ ચૂકી હોય અને અત્યારે ચાલુ બસના સોફાની અંદર એક યુવક યુવતી ફરી પાછા ખૂબ જ ખરાબ હરકતો કરતા ઝડપાઈ ચુક્યા હતા..
આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો મોઢું ફાડી ગયા હતા, આવી ઘટનાઓ જ્યારે બને છે, ત્યારે સૌ કોઈ લોકો એક જ વાત કહેતા હોય છે કે, કદાચ આ યુવક યુવતી હોય તેના માતા પિતાએ સારા સંસ્કાર આપ્યા હોત તો આજે આવી બદનામી સહન કરવાનો વારો આવ્યો હોત નહીં, આ મામલો ફાતિમા ટ્રાવેલર્સ નામની એક ખાનગી બસનો છે..
આ બસના સોફા નંબર 17-18માં એક યુવક અને યુવતી સોફાનો પડદો બંધ કરીને ખૂબ જ ખરાબ કામ કરવા લાગ્યા હતા, એટલું જ નહીં પરંતુ જાહેરમાં આવી હરકતો કરવાને કારણે બસમાં મુસાફરી કરનાર અન્ય વ્યક્તિઓ પણ ખૂબ જ શરમમાં મુકાઈ ગયા હતા. બસની અંદર કેટલાક લોકો પરિવાર સાથે મુસાફરી કરતા હતા તેમના માટે તો આ સ્થિતિ સહન કરવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ ચૂકી હતી..
તેઓએ આ યુવક અને યુવતીને બસમાંથી નીચે ઉતારી મુકવા માટે બસના ડ્રાઇવરને જણાવ્યું હતું, પરંતુ બસના ડ્રાઈવરએ જણાવ્યું કે તેઓ પૂરેપૂરા રૂપિયાની ટિકિટ ખરીદીને આ સોફા બુક કરાવ્યો છે, એટલા માટે તેઓ આવી રીતે કોઈપણ વ્યક્તિને બસમાંથી નીચે ઉતારી શકે નહીં પરંતુ અન્ય મુસાફરોનો રોષ એટલો બધો ફાટી નીકળ્યો હતો કે..
આ બંને યુવક યુવતીઓને મેથીપાક ચખાડવા માટે તેમને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જાહેરમાં આવી હરકતો કરવી ખૂબ જ ખરાબ પ્રવૃત્તિ કહેવાય છે, કારણ કે જાહેર પરિવહનમાં મોટી ઉંમરના દાદા-દાદી ઓછી માંડીને નાની ઉંમરના બાળકો પણ મુસાફરી કરે છે, આવું દ્રશ્ય નજર સામે આવી જાય તો કોઈ વ્યક્તિની માનસિક સ્થિતિ પર પણ અસર પડતી હોય છે..
આવી ઘણી બધી ઘટનાઓ પાછળના સમયમાં સામે આવી ચૂકી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ પણ થઈ રહી છે, આ ઘટનાએ ચારેકોર ચકચાર ફેલાવી દીધો છે. બસમાં મુસાફરી કરતા કેટલાક સજન વ્યક્તિ હોય આ યુવક અને યુવતીના માતા-પિતાને પણ ફોન કરીને જાણકારી આપી હતી કે તમે તમારા બાળકોને સારા સંસ્કાર આપ્યા નથી, જેમની સજા હાલ પરિવહન કરનાર લોકો ભોગવી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]