હાલ ઘણા બધા પરિવારોમાં અંદરો-અંદર ચાલતા ડખામારીને કારણે સંયુક્ત પરિવાર લાંબો સમય સુધી એક સાથે ટકી રહેતો નથી અને એક ને એક દિવસે જરૂર આ પરિવારજનોમાં ફાટા પડી જતા હોય છે. તો અમુક વખત તો એવી રીતે અંત આવતો હોય છે કે, જે ઘડીને સહન કરવી સૌ કોઈ લોકો માટે મુશ્કેલી રૂપ બની જતું હોય છે..
અત્યારે છત્તીસગઢના કાંકરે જિલ્લામાં આવેલા કોરડ ગામમાંથી ખૂબ જ ચોકાવનારી માહિતીઓ સામે આવી છે. આ ગામની અંદર 26 વર્ષની દુર્ગેશ્વરી તેના પતિ દિગંબરભાઈ સાથે રહે છે. તેના લગ્ન આજથી સાત વર્ષ પહેલા સમાજના રીતે રિવાજ મુજબ થયા હતા. લગ્ન થતાની સાથે જ તે તેના સાસરીયે રહેવા માટે આવી ગઈ હતી..
અંદાજે બે કે ત્રણ વર્ષ બાદ તેને ખબર પડી કે, તેના પતિને તેના જ ઘરમાં રહેતી તેની સગી ભાભી સાથે આડકતરી રીતે સંબંધો છે. જ્યારે દુર્ગેશ્વરીને આ બાબતની જાણકારી મળે ત્યારે તેણે તેના પતિ દિગંબર ભાઈને જણાવ્યું હતું કે, મારામાં એવી તો શી કમી છે કે, તમે મને પ્રેમ કરવાને બદલે મારા જેઠાણીને પ્રેમ કરો છો..?
ત્યારે દિગંબર ભાઈએ જણાવી દીધું કે, આ તમામ બાબતો ખોટી છે, હું માત્ર તને જ પ્રેમ કરું છું અને આ મામલો અહીં જ પૂરો થઈ ગયો હતો. પરંતુ લાંબા સમય બાદ એકવાર દુર્ગેશ્વરી બપોરના સમયે બજારમાં સામાન ખરીદવા માટે ગઈ હતી. પરંતુ તે પૈસા ભરેલું પાકીટ સાથે લઈ જવાનું ભૂલી જતા તે પોતાને ઘરે પરત આવી અને રૂમનો દરવાજો ખોલવાની સાથે તેણે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, હાલ આ પરિવારમાં ભારે હંગામા મચી જવા પામ્યો છે..
દુર્ગેશ્વરીએ પોતાના ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બેડ ઉપર જોયું કે તેનો પતિ દિગંબર ભાઈ તેની ભાભી સાથે રંગરેલીયા મનાવતો હતો. પોતાના પતિને તેની સગી ભાભી સાથે એવી હાલતમાં દુર્ગેશ્વરીએ જોઈ લીધો હતો કે, આ દ્રશ્યને પોતાની નજર સામેથી બહાર કાઢવું પણ મુશ્કેલ હતું..
તેણે તરત જ હોબાળો મચાવી દીધો અને તેના પતિને કહી દીધું કે, હવે આપણે બંને સાથે રહી શકે નહીં જો તમને તમારી ભાભી જ વહાલી હોય તો મને શા માટે લગ્ન કરીને અહીં લાવ્યા છો..? આ ઉપરાંત દુર્ગેશ્વરીએ તેની ભાભીને પણ વેણ વચનો સંભળાવી દીધા હતા અને કહ્યું કે તું શા માટે મારા પતિ સાથે સુવે છે..?
અને શા માટે મારા પતિને પ્રેમ કરે છે..? તું મારી પતિ નહીં જિંદગી માંથી જતી રહેજે નહીંતો સારું પરિણામ નહીં આવે, તો સામે વળતા જવાબમાં ભાભીએ તેની દેરાણીને કહી દીધું કે, હું તારા પતિને જ પ્રેમ કરું છું. અને તેની સાથે જ રહેવાની છું અને તેની સાથે જ સુઈશ તારે જે કરવું હોય તે કરી લેજે, અંતે આ મામલો આટલો બધો આગળ વધી ગયો હતો કે જેની ન પૂછો વાત..
દિગંબરભાઈ પોતાની પત્નીને એકલવાયી મૂકી તેની ભાભી સાથે નવું ઘર વિકસાવી લીધું હતું. સમાજના સૌ કોઈ લોકો આ ઘટનાને લઇ ચર્ચા વિચારણાઓ કરતા હતા અને હસી મજાક પણ કરવા લાગ્યા હતા. દુર્ગેશ્વરી અને તેનો એક દીકરો ખૂબ જ રજળતી હાલતમાં થઈ ગયા હતા. કારણકે દિગંબરે તેને એક પણ રૂપિયો આપવાની મનાઈ કરી દીધી હતી..
આ ઉપરાંત તે અવાર નવાર દુર્ગેશ્વરીને ઢોરમાર મારવા માટે આવી પહોંચતો હતો. એક વખત આ ઢોરમારને સહન ન કરી શકતા દુર્ગેશ્વરી પોલીસ સ્ટેશને પહોંચી છે. જ્યાં તેને પોતાના પતિ દિગંબર ભાઈની સામે ત્રાસ ગુજરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેની જેઠાણી સામે પણ જુદા-જુદા આરોપો લગાવ્યા છે પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ પણ શરૂ કરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]