Breaking News

ભક્તિયાત્રાએ નીકળેલી શ્રધ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકતા 10ના મોત, અંતિમ ચીખો સંભાળીને રૂંવાટા બેઠા થઈ જશે..!

અત્યારે ખૂબ જ ઊંડા શોકનો કિસ્સો સામે આવતાની સાથે જ દરેક નાગરિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે, આ માઠા સમાચાર સાંભળીને સૌ કોઈ લોકોને ખૂબ જ વધારે દુઃખ થયું છે, આ ચોંકાવનારી ઘટના સીતારામ પાર્કના રહીશો સાથે બની છે, સીતારામ પાર્કની અંદર અંદાજે 25 જેટલા મકાન આવેલા છે..

આ મકાનમાંથી મોટાભાગના વ્યક્તિઓ ભક્તિ યાત્રા માટે એક બસ બાંધીને જુદા-જુદા તીર્થધામો પર દર્શન કરવા માટે નીકળી પડ્યા હતા, તેઓને એવી તો શી ખબર કે તેમની સાથે ખૂબ જ દુખદાયી ઘટનાઓ બનવાની છે, તેઓ એક પછી એક જુદા-જુદા તીર્થ સ્થળો પર ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા..

એ વખતે તેમની બસ પર્વતીય વિસ્તારોમાંથી પસાર થતી હતી અને અચાનક જ બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઇવરે બસના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું અને આ બસ ખૂબ જ ઊંડી ખીણની અંદર ખાબકી ચૂકી હતી. બસ અંદર ધકેલાતાની સાથે જ અંદર રહેલા મુસાફરોના તો જીવ પડીકે બંધાઈ ગયા હતા..

લોકોની અંતિમ ચીખો સાંભળીને એ રસ્તા ઉપરથી પસાર થતાં અન્ય વાહનો પણ પોતાના વાહનો થોભાવી દઈને અહીં શું થયું છે, તે જાણવા માટે નીચે ઉતરી ગયા હતા. શ્રદ્ધાળુઓ ભરેલી આ બસ ખીણની અંદર ખાબકી જવાને કારણે કુલ 10 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે કુલ 19 જેટલા વ્યક્તિઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે..

આ તમામ ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 10 જેટલા મૃતકોની લાશને બહાર કાઢીને એક પછી એક પોસ્ટમાં રિપોર્ટ માટે મોકલવામાં આવી છે, આ સાથે સાથે આ 10 વ્યક્તિઓમાં કુલ સાત મહિલા અને ત્રણ યુવકોનો સમાવેશ થતો હતો..

જેમાં ચાર વ્યક્તિ એક જ પરિવારના હોવાનું પણ સામે આવ્યો છે, માતમ છવાઈ ગયો હતો ઘટના સ્થળે તો લાશોના ઢગલા જોઈને ત્યાંથી પસાર થતા લોકો પણ મોઢું ફાડી ગયા હતા, આ અગાઉ પણ હાઇવે ઉપરથી ઘણા બધા અકસ્માતો સામે આવી ચૂકતા હોય છે. જેમાં રોજબરોજ કોઈને કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બનીને મૃત્યુ પામતા હોય છે..

એક જ કોલોનીના કુલ 10 વ્યક્તિઓના મૃત્યુ થતા સમગ્ર કોલોનીમાં રોક્કળનો માહોલ સર્જાઈ ગયો હતો, જ્યાં જુઓ ત્યાં લોકો શોકમાં ડૂબેલા હતા, આવા સમયે સગા સંબંધીઓ પરિવારજનોને આશ્વાસન પાઠવવા માટે પહોંચી ગયા હતા. આ સમયને સહન કરવો કોઈ પણ વ્યક્તિ માટે સહેલો હોતો નથી કારણ કે, અકસ્માતમાં થતું મૃત્યુ ખૂબ જ દર્દનાક સાબિત થતું હોય છે..

અકસ્માતની અંદર જે લોકોનો જીવ બચી ગયા છે તે તમામ લોકો કહેવા લાગ્યા છે કે, તેમના ઉપર ભગવાનનો હાથ હતો. એટલા માટે તેમનો જીવ બચ્યો છે, કારણ કે આ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે કોઈપણ વ્યક્તિનો જીવ બચવું ખૂબ જ મુશ્કેલ હતો. છતાં પણ ઘણા બધા વ્યક્તિઓનો જીવ બચી ગયો છે..

જ્યારે 10 લોકોના કરુણ મોત થતા દરેક લોકોમાં ખૂબ જ ઊંડા માતમમાં ચાલ્યા ગયા છે, આ કાળમુખા અકસ્માતને લઈને હાઇવે ઉપર પણ અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો, દરેક વાહન ચાલકોએ વાહનની પૂર્તિ રીતે પરખ કર્યા બાદ જ ડ્રાઇવિંગ કરવાનું શરૂ કરવું જોઈએ, આ ઘટનાને લઈને તપાસ પણ બેસાડવામાં આવી છે..

જેમાં અધિકારીઓ જણાવ્યું કે અચાનક જ બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે, ડ્રાઈવરે ખુબ જ કોશિશ કરી કે તે બસને કાબુમાં લાવી શકે પરતું આ બાબત શક્ય ન બનતા અંતે બસ ખુબ જ ઊંડી ખીણની અંદર ખાબકી ચુકી હતી જેમાં 10 લોકોના કાળજા ફાડતા મોત થયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *