Breaking News

ભાગવત સપ્તાહના પંડાલમાં લાઈટનું કામ કરતો યુવક હાઈટેન્શન લાઈનની ચપેટમાં આવી જતા શરીર ઉછાળીને ફેંકી દીધુ, કાળજા ચીરતો બનાવ..!

પરિવારનું ભરણપોષણ કરવા માટે પૈસા કમાઈને લાવવા પડે છે. એ પૈસાથી પરિવારના દરેક સભ્યોનું ભરણપોષણ થાય છે, અને સૌ કોઈ રાજી ખુશીથી રહી શકે છે. પૈસા કમાવા માટે જુદા-જુદા કામ ધંધા કરવા પડે છે. દરેક ધંધામાં સુખ અને શાંતિ મળી રહે તેવું નક્કી હોતું નથી, કોઈક વખત કમાણી થતી હોય છે..

તો કોઈક વખત નુકસાની પણ સહન કરવી પડે છે. આ ઉપરાંત ઘણા બધા ધંધા તો એવા પણ છે કે, જેમાં જીવને પણ જોખમ રહે છે. અત્યારે પોતાના કામ ધંધો કરનાર એક વ્યક્તિનું મૃત્યુ કેવી રીતે થયું છે કે, તેના મૃત્યુની ઘટનાથી ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટના મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે..

અહીં પનીહાર વિસ્તારમાં એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમ્યાન સપ્તાહનો પંડાલ તૈયાર કરી દીધો હતો અને માત્ર ત્યાં લાઇટિંગની કામકાજ બાકી હતું. એટલા માટે દિનેશ ગોડ નામના એક યુવકને લાઈટ ફીટીંગ માટે અહીં બોલાવવામાં આવ્યો હતો, જે લાઈટ ફીટીંગના તમામ તારને હાઈ ટેન્શન લાઈન પાસેથી જોડાણ આપી રહ્યો હતો..

ત્યારે અચાનક જ હાઈ ટેન્શન લઈને અડી જવાને કારણે દિનેશને એટલો બધો જોરદાર કરંટ લાગ્યો હતો કે, તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાને પોતાની નજર સામે જોનારા લોકોની ઊંઘ પણ ઉડી ગઈ છે. અને તેઓ ખૂબ જ ડરી ગયા છે. કારણ કે કોઈ વ્યક્તિને ખૂબ જ ખરાબ હાલતમાં મૃત્યુ પામતો જ હોય એ કોઈ વ્યક્તિ માટે સહેલું નથી..

ભૂલથી હાઈ ટેન્શનના તાર અડકી જવાને કારણે દિનેશ નામનો યુવકના શરીરનો ફટાકડો બોલી ગયો હતો. તેના શરીરની તમામ લોહી સુકાઈ જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું. આ કરંટ લાગતા જ તેનું શરીર કાળું પડવા લાગ્યું હતું અને તે ત્યાંને ત્યાં જ મૃત્યુ પામી ગયો હતો. ભાગવત કથાના આયોજન કરનાર વ્યક્તિઓએ આ ઘટનાને છુપાવવાની કોશિશ કરી હતી..

પરંતુ તેની સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ તેના પરિવારજનોને સુચના આપી દીધી કે, દિનેશનું લાઈટ ફીટીંગ કરતી વખતે કરંટ લાગવાથી મૃત્યુ થઈ ગયું છે. દિનેશના પરિવારજનો અહીં આવી પહોંચ્યા હતા અને ત્યાં રોડ ઉપર ખૂબ જ વધારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ જતા નજીકના પોલીસ સ્ટેશનથી અધિકારીઓ પણ દોડી આવ્યા અને અહીં શું થયું છે..

તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. આ ઘટનાને લઈને દિનેશના પરિવારજનોએ માંગ કરી છે કે, ઘટના પાછળના જવાબદાર તમામ લોકોને પૂછપરછ કરવામાં આવે દિનેશને બે નાના નાના માસુમ બાળકો છે. તેમજ તે તેના પરિવારમાં એકલો કમાણી કરનાર વ્યક્તિ હતો પરિવારજનોએ દિનેશના મૃત્યુ બાદ તેમના ભરણપોષણ માટે રૂપિયાની પણ માંગણી કરી છે..

પોલીસે ઘટના સ્થળે આવીને પરિવારજનોને સમજાવ્યા હતા અને આ ચક્કાજામને પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તેના પરિવારજનો તેના અંતિમ સંસ્કાર માટે પણ રવાના થઈ ગયા હતા. દિનેશ કમાઈને પરિવારનું ઘર ચલાવવા વાળો એકલો વ્યક્તિ હોવાથી તેની પત્નીની એક સરકારી નોકરી અપાવવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે..

કારણ કે તેમને નાના નાના બાળકો છે. મૃત્યુની આ ઘટના કોઈ પણ વ્યક્તિ માટે સહન થઈ શકે નહીં, ભાગવત સપ્તાહનું આયોજન કરીને આયોજકો વ્યક્તિઓને સારી બાબતો શીખવવાનું પ્રણ લઈને બેઠા હતા. પરંતુ તૈયારી કરતી વખતે એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા સૌ કોઈ લોકો દુઃખ નહીં ઊંડી લાગણીઓમાં વહી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *