Breaking News

ભાડે રેહતી ફૌજી સૈનિકની પત્ની સાથે મકાન માલિકે કરી નાખ્યું એવું કામ જાણીને સોસાયટીના લોકો ચીસો નાખી ગયા..!

અત્યારે ભલભલા લોકોને શરમમાં મૂકી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના હરિયાણાના અંબાલાની છે. અહીં એક ફોજી સૈનિકની પત્ની સાથે ખૂબ જ ખોટું કામ થઈ ગયું છે. મૂળ રાજસ્થાનની ચંદ્રિકાના લગ્ન એક ફોજી સૈનિક સાથે થયા હતા. ફોજી સૈનિકના આ બીજા લગ્ન હતા..

સૈનિક તેમની ડ્યુટી નિભાવ માટે ઘર મૂકીને નીકળી પડ્યા હતા. પરંતુ પાછળ હરિયાણાના અંબાલામાં ભાડે રહેતી તેની પત્ની સાથે એવી ઘટના ઘટી ગઈ છે કે, સોસાયટીના લોકો પણ ચીસો નાખી ગયા છે. ફૌજી સૈનિકની બીજી પત્ની ચંદ્રિકા તેના બે બાળકોની સાથે હરિયાણા ના અંબાલામાં આવેલી એક સોસાયટીમાં રહેતા હતા..

તેઓએ આ મકાન સોહનસિંહ નામના યુવક પાસેથી ભાડે લીધું હતું. પરંતુ મકાનમાલિક સોહનસિંહે તેના જ મકાનમાં ભાડે રહેતી ફોજી સૈનિક ની પત્ની સાથે એવી કરતુતો કરી છે કે, જેને જાણ્યા બાદ ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો છે. ચંદ્રિકાએ જણાવ્યું છે કે સોહનસિંહ હવારનવાર તેના ઘરે આવી પહોંચતો હતો અને જુદી જુદી વાતોમાં તેને ગોળ ગોળ ફેરવા લાગતો..

અને ત્યારબાદ તે મારી સાથે એટલી બધી જબરજસ્તી કરતો અને ત્યાર પછી તો તે એવી કરતુતો પણ કરવા લાગ્યો હતો કે, જેને હું ક્યારેય પણ સહન કરી શકું નહીં. આ સાથે સાથે તે અવારનવાર મને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. અને કહેતો કે જો તું આ ઘટનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને આપીશ તો હું તને અને તારા દીકરાઓને જાનથી મારી નાખીશ..

ચંદ્રિકા ખૂબ જ ડરી ગઈ હતી, એટલા માટે તેણે કોઈ વ્યક્તિને જણાવ્યું નહીં. પરંતુ મકાન માલિક સોહન સિંહની હેરાનગતી એટલી બધી વધી ગઈ કે, અંતે તેનાથી સહન ન થતા તેણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. અને પોલીસને આ તમામ ઘટનાની જાણકારી આપી દીધી હતી પોલીસે કે, ફરિયાદ નોંધીને સોહનસિંહને પકડી પાડ્યો છે..

અને હાલ તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, વધુમાં ચંદ્રિકાએ જણાવ્યું હતું કે જ્યારે તે સવારના સમયે પોતાના ઘરે રસોડામાં કામકાજ કરતી હોય ત્યારે મકાનમાલિક સોહનસિંહ તેના ઘરે આવી પહોંચતો અને તેની સાથે ખૂબ જ ખરાબ કામો પણ કરવા લાગતો હતો. તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી..

એટલા માટે તેણે આ ઘટનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કરી નહીં જેનો ફાયદો ઉઠાવીને સોહન સિંહ દિન પ્રતિ દિન તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે સોસાયટીના સૌ કોઈ લોકો ચીસો નાખી ગયા હતા અને સોહનસિંહને ધક્કો મારીને સોસાયટીની બહાર કાઢવા માટે મથામણ કરવા લાગ્યા હતા..

સૌ કોઈ લોકો કહેવા માંડ્યા કે, સોહનસિંહ જેવા લોકો જો સોસાયટીની અંદર ખુલ્લેઆમ રખડતા હોય તો આપણા બાળકો માટે આ એક ખૂબ જ બાબત છે. આપણા બાળકોને આવા વ્યક્તિઓથી હંમેશા બચાવીને રાખવા જોઈએ. ચારે કોરથી આવી ઘટનાઓ જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે એકાએક ચકચાર મચી જવા પામતો હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *