આજના સમયમાં લોકો પોતાના પરિવાર માટે કામ કરીને પૈસા ભેગા કરી રહ્યા હોય છે અને પરિવાર હંમેશા સુખી રહે તે માટે મહેનત કરી રહ્યા હોય છે પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યું નથી હોતું કે તેમની સાથે અચાનક જ ગંભીર ઘટના બની જશે. લોકો હંમેશા પોતાના ઘરેથી કામ ધંધા માટે બહાર નીકળી રહ્યા હોય છે.
અને તેમના પરિવારના લોકો પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ અચાનક લોકો સાથે બનતા ગંભીર કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. હાલમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. ભરતપુરના રૂડાવલ વિસ્તારમાં આ ઘટના બની છે. આ વિસ્તારમાં નરેશકુમાર નામનો યુવક રહેતો હતો. નરેશકુમાર શહેરમાં રહીને મજૂરી કામ કરી રહ્યા હતા.
નરેશકુમારની ઉંમર 32 વર્ષની હતી. નરેશકુમાર કરૌલી શહેરના હનુમાન મંદિરની પાછળ રહેતા હતા. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને મજૂરી કામ કરી રહ્યા હતા. અને તેમના પરિવારના લોકો તેમના મૂળ વતનમાં રહેતા હતા. નરેશકુમારને પોતાના પરિવારની યાદ ખૂબ જ આવતી હોવાને કારણે તેઓ થોડા દિવસ પહેલાં પોતાના પરિવારને મળવા માટે પોતાના મૂળ વતન ગયા હતા.
અને ત્યાંથી તેઓ થોડા દિવસ પહેલા જ બસ દ્વારા પરત આવ્યા હતા અને ફરી પોતાના કામકાજે જવા લાગ્યા હતા પરંતુ એક દિવસ સવારના સમયે શહેરની બહાર આવેલા બસ સ્ટેન્ડ પાસેથી ઘણા બધા લોકોની અવરજવર થઈ રહી હતી. તે સમયે બસ સ્ટેન્ડની પાસે આવેલા ખેતરમાં અચાનક સ્થાનિક લોકોને એવું જોવા મળ્યું હતું.
કે જોતા જ સ્થાનિક લોકો બરડા નાખી ગયા હતા. સ્થાનિક લોકોએ જોયું કે ખેતરમાં કોઈ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકો મૃતદેહ જોઈને જ ગભરાઈ ગયા હતા. જેના કારણે તરત પોલીસ સ્ટેશનમાં આ વાતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે મૃતદેહની તપાસ કરતા એવું થયું કે, જોતા જ પોલીસ પણ ચોકી ગઈ.
યુવકનું માથું કચડાયેલી હાલતમાં જોવા મળ્યુ હતું. અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. યુવક કરૌલી વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે પોલીસે તેમના પરિવારના લોકોને આ વાતની જાણ કરી હતી. યુવકને મૃત્યુની જાણ થતા જ પરિવારના લોકો પર આઘાત આવી પડ્યો હતો. તેઓ પોતાના દીકરા વગર નિરાધાર થઈ ગયા હતા.
યુવકનું માથું પથ્થરથી કચડી નાખીને તેમને પતાવી દેવામાં આવ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. અચાનક એક યુવક સાથે આવી ઘટના બની જતા આસપાસના વિસ્તારમાં સનસનાટીનો માહોલ ફેલાઈ ગયો હતો. દિવસેને દિવસે આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે. લોકો પોતાના બદલા માટે બીજા લોકોના જીવ લઇ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]