કેટલાક લોકોની હિમત હજુ પણ ઓછી થતી નથી. તેઓ મન ફાવે તેમ ન કરવાના કારનામાઓ આચરે છે અને સામાન્ય લોકોની જિંદગી ખરાબ કરી નાખવાના બનાવો અવાર નવાર સામે આવતા હોઈ છે. અત્યારે વધુ એક નાની ઉંમરની દીકરી સાથે ખુબ જ મોટો અને માઠો બનાવ બન્યો છે.
આ ઘટના રાજસ્થાનના દસુઆની છે, અહી એક સગીર ઉંમરની દીકરી પોતાના પરિવાર સાથે રહે છે. તે રોજની જેમ પોતાના નાના ભાઈને ટ્યુશન મુકવા માટે જતી હતી. અને આ દ્રશ્ય ત્યાં નજીકમાં રેહતો રીન્કુ પંચાલ નામના નરાધમે જોઈ લીધી હતી. પરિવારની આ દીકરી સાંજના પાંચ વાગ્યે આસપાસ તે પોતાના નાનાભાઈ ને ટ્યુશન મૂકવા માટે ગઈ હતી..
ત્યારે તે એક વેરહાઉસની ગલીમાંથી પસાર થતી હતી. જ્યાં તેની સામે રીન્કુ પંચાલના યુવક આવી પહોંચ્યો હતો. તે પોતાના ભાઈને ટ્યુશનને મૂકીને ઘરે ફરજ પડતી હતી. આ સ્મશાન ગલીની અંદર કોઈપણ વ્યક્તિ હતો નહીં અને રીંકુ પંચાલે તેને હાથ પકડીને મરજી વિરુદ્ધ લઈ ઢસડી લઈ ગયો હતો..
અને ત્યાં તેણે આ દીકરી ઉપર .દુ.ષ્ક.ર્મ. પણ ગુજારીયુ હતું. આ ઉપરાંત તેના મોઢા હાથ વગેરે જેવા જગ્યા પર માર પણ માર્યો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી દીકરીના પિતાને થઈ ત્યારે તેઓ તો એકાએક હચમચી ઊઠ્યા હતા અને વિચારો પર મજબૂર બન્યા કે, આખરે તેમની દીકરીનો શું વાંક તેને પોતાના ભાઈને ટ્યુશનને મુકવા જવું પણ ખૂબ જ ભારે પડ્યું છે.
અને નરાધમ તેના પર તૂટી પડ્યો છે. જ્યારે તેના પિતાને જાણકારી મળી કે રીન્કુ પંચાલ નામના યુવકે જ તેમની દીકરીને પિંકી નાખી છે. ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. અને ત્યાં તેઓએ રીંકુ પંચાલની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી..
અને બે થી ત્રણ કલાકની અંદર જ તેને પકડી લીધો હતો. આ સાથે સાથે તમામ તપાસ પણ પૂરી કરીને તેને સજા આપવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં તેને આજીવન જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. જ્યારે જ્યારે પણ સમાજમાં આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે એવી હરણફાળ મતી જતી હોય છે. તો કેટલાક લોકોને ધ્રાસકો પણ પડતો હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]