Breaking News

બહેનના લગ્નની ડોલી ઉઠે એ પહેલા જ નાનકડા ભાઈની અર્થી ઉઠતા લગ્ન પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો, હચમચાવતો કિસ્સો..!

ક્યારે કોની સાથે શુ બની જાય તે કહી શકાતું નથી. અવારનવાર લોકો સાથે બનતા દર્દનાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં હાલમાં વધુ એક એવો દર્દનાક કિસ્સો સામે આવ્યો હતો, જે જાણીને દરેક લોકો રડી પડ્યા હતા. આ ઘટના લોહામંડી વિસ્તારમાં બની હતી. ઇન્દોરના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતા પરિવારના દીકરા સાથે કરુણ ઘટના બની ગઈ હતી.

પરિવાર કેસરભાઈના બગીચામાં રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમના 4 સંતાનો રહેતા, જેમાં પિતાનું નામ રમેશ વર્મા અને તેમના દીકરાનું નામ અનુરાગ હતું. અનુરાગને ત્રણ બહેનો હતી. જેમાં મોટી બહેન રીના અને તેનાથી બે બહેનો નાની હતી. ત્યારબાદ અનુરાગ સૌથી નાનો હતો. અનુરાગની ઉંમર 18 વર્ષની હતી.

અનુરાગ ઓટો પાર્ટ્સની દુકાનમાં કામ કરતો હતો અને પોતાના પિતાને આર્થિક મદદ કરતો હતો. અનુરાગના પિતા રમેશભાઈ પોતાનું વાહન ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મોટી બહેન રીનાના લગ્નનો ટાઇમ ચાલી રહ્યો હતો અને ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. ઘર આંગણે લગન હોવાને કારણે પરિવારના લોકોમાં ખુશીનો પાર ન હતો.

અનુરાગ ઘરે આવેલા મહેમાનોને ખૂબ જ સારી રીતે સાચવી રહ્યો હતો. તેના ઘરે લગ્ન પ્રસંગ હોવાને કારણે તેમના સગા મામા લગ્ન પહેલા આવ્યા અને તેમને નાની દીકરી હતી. જેના કારણે અનુરાગ તેમની મામાની દીકરીને લઈને એક દિવસ બજારમાં ગયો હતો. તે રામેશ્વરમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે સેવ લેવા માટે અનુરાગને બજારમાં મોકલ્યો હતો.

અનુરાગ સેવ લેવા માટે નીકળ્યો ત્યારે તેમની મામાની દીકરી તેમની સાથે થઈ જેના કારણે અનુરાગ તેમની આ બહેનને પણ સાથે લઈ ગયો તે સમયે અનુરાગ લોહામંડી પાસે પહોંચ્યો ત્યારે એક ટ્રેક્ટર ખૂબ જ ઝડપીમાં સામેની તરફથી આવી રહ્યું હતું અને ટ્રેક્ટર ચાલકીએ પોતાના ટ્રેક્ટર પરનું કાબુ ગુમાવ્યું જેના કારણે ટ્રેક્ટર રોડની સાઈડમાં આવી ગયું હતું.

અને ત્યાં ચાલી રહેલા અનુરાગ અને મામા ની દીકરી સાથે ટ્રેક્ટર અથડાઈ ગયું હતું અથડાતાની સાથે જ અનુરાગ ઢળી પડ્યો હતો જેને કારણે ટ્રેક્ટરની ટ્રોલીનું એક ટાયર અનુરાગ ઉપરથી પસાર થઈ ગયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ ભેગા થઈ ગયા હતા અને અનુરાગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં સારવાર ચાલી રહી હતી. તે સમયે ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો અનુરાગના પરિવારજનોને અનુરાગ અને અકસ્માતની જાણ કરવામાં આવી હતી અને તેમના મૃત્યુ થયાની જાણ કરાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પરિવાર આંખમાં આવી ગયું હતું. બીજા દિવસે તેમના બહેનની જાન આવવાની હતી અને તેના ભાઈ સાથે આવી ઘટના બની જતા લોકોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

તે જ ઘર આંગણે થી એક તેમના કુલદીપકની અંતિમયાત્રા કાઢવાની હતી. જેના કારણે પરિવારના લોકો આઘાતમાં આવી ગયા અને ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. એક બહેને પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો હોવાને કારણે તે આઘાત સહન કરી શકી નહીં. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને પરિવારના લોકોએ આ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *