Breaking News

Gujarat Posts Team

બધાની સામે લાડપ્રેમથી રેહતી દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા માં-બાપનો મોઢા સંતાડવાનો વારો આવ્યો, દરેક પરિવાર ખાસ વાંચે..!

જો કોઈ વ્યક્તિનો સ્વભાવ ઓળખી લેવામાં આવે તો જીવનમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી, કારણ કે જે વ્યક્તિઓનો સ્વભાવ સારો હોય તેમની સાથે આપણે વાતચીત કરીને અન્ય લેવડ-દેવડ પણ કરી શકીએ છીએ પરંતુ જે વ્યક્તિનો સ્વભાવ ઓળખતાની સાથે જ આપણને ખબર પડી જતી હોય કે, આવા વ્યક્તિઓથી …

Read More »

નાનકડી દીકરીએ તેની માતાના ફોનમાં જોઈ લીધું એવું કે વાત માં-બાપના છુટાછેડા સુધી પહોચી ગઈ, પરિવાર માથે કાળ ત્રાટક્યો..!

નાના બાળકો જાણીએ અજાણ્યામાં ઘણી બધી વાર ખૂબ જ મોટી પોલો પણ ખોલી નાખતા હોય છે, બાળકોનું મન એકદમ સાફ હોય છે. તેઓ ક્યારે શું બોલી જાય તેનું પણ નક્કી રહેતું નથી, હાલ એક નાનકડી દીકરી એવડી મોટી પોલ ખુલ્લી પાડી દીધી હતી કે, તેના માતા પિતાની વાત છુટાછેડા સુધી …

Read More »

માથાભારે પત્ની કહેતી કે, ‘જમીનમાં ભાગ નહી આપો તો ઝેર ખવડાવીને પતાવી દઈશ’ અને એક દિવસ સંપતિની લાલચમાં કરી નાખ્યું એવું કે પરિવાર દોડતો થઈ ગયો..!

પતિ અને પત્ની બંને વચ્ચે દરેક બાબતોમાં સારી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘરની અંદર વ્યવહાર ચલાવવાના ઘણા બધા નિર્ણયોમાં પતિની સલાહ સૂચનને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તો ઘર ચલાવવા માટે જરૂર પડતી ચીજ વસ્તુઓની સાથે સાથે અન્ય ઘણી બધી બાબતોમાં પત્નીની સમજદારીની પણ ખૂબ જ …

Read More »

વાવાઝોડાએ કેહર વરસાવ્યો, એક જ રાતમાં આટલા ઇંચ વરસાદ પડી જતા મકાનો તણાયા, 7 તાલુકાઓને ધોઈ નાખ્યા..!

ગઈકાલે સાંજના સમયે કચ્છના જખો તેમજ માંડવી બંદરની વચ્ચેથી બિપોરજોય વાવાઝોડું પસાર થયું હતું, આ વાવાઝોડાને પગલે કચ્છ જિલ્લાની સાથે સાથે દ્વારકા અને પોરબંદર તેમજ જામનગરમાં પણ સમગ્ર રાજ દરમિયાન જ્યાં જુઓ ત્યાં નુકસાનીના જ દ્રશ્યો દેખાઈ આવ્યા છે. કારણ કે, સમગ્ર રાત દરમિયાન આ વાવાઝોડાએ તાંડવ વરસાવી દીધો હતો.. …

Read More »

તમારા રૂપિયા હું 5 દિવસમાં ડબલ કરી આપીશ કહીને દેખાવડી મહિલાએ બિલ્ડરને ચિપટીમાં લઈ ખંખેરી નાખ્યો, આવા લોકોથી સાવચેત રહેજો..!

સુખ શાંતિ અને વૈભવશાળી જીવન જીવવું હોય તો રૂપિયાની જરૂર પડે છે, રૂપિયા કમાવવા આજકાલના સમયમાં ખૂબ જ અઘરા બનતા જાય છે. કારણ કે દિન પ્રતિ દિન વધતી જતી કોમ્પિટિશન અને ડિજિટલ જમાનાની અંદર ઘણા બધા લોકો છેતરપિંડી કરીને આપણને નુકસાની પહોંચાડીને જતા રહે છે.. અને આપણને ખબર પણ રહેતી …

Read More »

ટ્યુશન કલાસીસમાં આગ લાગતા વિદ્યાર્થીઓના શ્વાસ ભુંજાયા, જીવ બચાવવા ત્રીજા માળેથી પડતું મુક્યું તો કોઈએ વાયર પકડીને છલાંગ મારી.. જુવો..!

આજથી થોડાક વર્ષો પહેલા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા તક્ષશિલા ક્લાસીસમાં એક ખૂબ જ દુઃખદાયી ઘટના બની હતી, આ ક્લાસીસ ટેરેસ ઉપર આવેલા પતરાના ડોમની અંદર ચલાવવામાં આવતું હતું અને ત્યાં એકાએક આગ ફાટી નીકળતા તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું કાળભર્યું મૃત્યુ પણ થયું હતું કે કેટલા વિદ્યાર્થીઓ ભુંજાઈને મોત પામ્યા હતા.. …

Read More »

વાવાઝોડા બિપોરજોયનો કહેર શરુ થયો, આ વિસ્તારોમાં વાવાઝોડાનો ઘેરાવો પ્રવેશી ગયો, દરિયાનો તાંડવ જોઈ નહી શકો..!

વાવાઝોડાની અસર હવે ખૂબ જ ભયંકર રીતે કચ્છના ઘણા બધા બંદરો ઉપર શરૂ થઈ ચૂકી છે, આ વાવાઝોડું જખૌ બંદર ઉપર ત્રાટકવા જઈ રહ્યું છે, જે અત્યારે વાવાઝોડાની આંખ જખો બંદરથી 140 km દૂર આવેલી છે, પરંતુ વાવાઝોડાનું ઘેરાવો હાલ કચ્છ જિલ્લાની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે.. અને ભારે તબાહી …

Read More »

દીકરાની વહુને એકલી જોઈને નરાધમ સસરો ભાન ભૂલ્યો, બાથ ભીડીને કરી નાખ્યું એવું કે ભલભલાના ડોળા ચોંટી ગયા..!

ઘરમાં રહેતા તમામ લોકો વડીલો પાસેથી સલાહ અને સહકાર લેતા હોય છે, પરંતુ અમુક વખત ઘરના વડીલો જ કોઈ એવા કામની અંદર સપડાઈ ગયા હોય કે પરિવારજનોને સમાજમાં મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવી જતો હોય છે, હાલ એક વડીલની એવી કાળી કરતુતોનો પરદાફાશ થયો હતો કે, સમગ્ર પરિવાર આંખોના …

Read More »

જાણો, મોગલધામના મણીધર બાપુએ શા માટે એવું કહ્યું કે, ‘બિપોરજોય જેવા વિનાશકારી વાવાઝોડા પાછળ માણસોનો જ હાથ છે’ ખાસ વાંચજો..!

બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લાના માંડવી થી માંડીને પાકિસ્તાનના કરાચી સુધીના વિસ્તારમાં ટકરાઈ શકે છે, આ વાવાઝોડાની ઝડપ પણ ધીમે ધીમે વધવા લાગી છે, એવામાં કચ્છ ખાતે આવેલા મોગલ ધામ કબરાઉના મણીધર બાપુએ સૌ કોઈ લોકોને આ વાવાઝોડાને પગલે સાવચેતીના ભાગરૂપે કેટલીક બાબતો ધ્યાન રાખવાની જણાવી છે.. આ સાથે સાથે મણીધર …

Read More »

‘બિપોરજોય વાવાઝોડા’ને લઈ મોગલધામ કાબરાઉના મણીધર બાપુએ કહેલી આ વાતોને મગજમાં ઉતારી લેજો, માં મોગલ બધું સાચવી લેશે..!

બિપોરજોય ચક્રવાત કચ્છના માંડવી થી પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવા જઈ રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાની અંદર આવેલા કબરાઉ ખાતેના મોગલ ધામના મહંત મણીધર બાપુએ આ વાવાઝોડાને લઈને તમામ લોકોને સાવચેત કરતતો એક વિડિયો રજૂ કર્યો છે, આ વીડિયોને જોઈને દરેક લોકોએ મણીધર બાપુના મુખેથી નીકળેલા દરેક શબ્દોનું પાલન કરવું જોઈએ.. …

Read More »