Breaking News

Gujarat Posts Team

ઘરે મંદિરનું બહાનું બતાવીને ગોવા ઐયાશી કરવા જતા 3 મિત્રોની કાર ડમ્પર સાથે અથડાતા ત્રણેયના મોત થયા, માં-બાપ પણ ચક્કર ખાઈ ગયા..!

રોજબરોજ ઘણા બધા અકસ્માતના કિસ્સાઓમાં કેટ કેટલાય વ્યક્તિઓને મૃત્યુના બનાવો સામે આવી જતા હોય છે. આવા તમામ બનાવવા માટે મોટાભાગના બનાવવા હાઇવેના વિસ્તારમાંથી સામે આવતા હોય છે, અત્યારે વધુ એક ગંભીર અકસ્માત કિસ્સો હાઇવે ઉપરથી સામે આવ્યો છે.. જ્યાં અકસ્માત થતાની સાથે ત્રણ વ્યક્તિને ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા …

Read More »

પડોશી પાસે મંગાવેલા શાકભાજીના થેલામાંથી નીકળ્યું એવું કે દીકરા-દીકરી આખા ઘરમાં ચીસો પાડવા લાગ્યા, થેલો ખોલતા જ મગજ ચક્કર ખાઈ ગયું..!

આસપાસમાં રહેતા પડોશીઓની સાથે સારો વ્યવહાર રાખવો ખૂબ જ જરૂરી છે. કારણ કે, સુખ અને દુઃખની ઘડી આવી પડયે સૌપ્રથમ પાડોશી આપણી પાસે આવીને ઊભો રહે છે અને સાથ સહકાર પૂરો પાડે છે. પડોશી સાથે નાની નાની ચીજ વસ્તુઓનો વ્યવહાર પણ ખૂબ જ સારી રીતે મહિલાઓ સાચવે છે.. ક્યારેક કોઈ …

Read More »

પાણીના ટાંકામાંથી વાસ આવતા ઢાંકણું ખોલીને સફાઈવાળાને અંદર ઉતાર્યો, અંદર મળ્યું એવું કે સફાઈવાળો ભાગવા લાગ્યો, હોશ ઉડાવતી ઘટના..!

ઘરની અંદર નાનામાં નાની ચીજ વસ્તુઓનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, અત્યારે ધીરજ પાર્ક સોસાયટીમાં રહેતા અમરીશલાલ ના ઘરે ખૂબ જ મોટો હોબાળો સર્જાઈ ગયો છે. છેલ્લા એક મહિનાથી તેમના પરિવારજનોની સાથે વતન રહેવા માટે ગયા હતા અને ત્યાં કામકાજ પૂરૂ થઈ જતા હવે તેવો શહેરમાં પોતાના ઘરના …

Read More »

સરકારી આવાસના ફ્લેટમાં રેહતી મહિલા બંધ બારણે ચલાવતી એવા કામ કે ખબર પડતા જ પાડોશીઓને ધોળે દિવસે અંધારા આવી ગયા, સન્નાટો છવાયો..!

કોઈ વ્યક્તિ પૈસા કમાવા માટે સાચી નીતિ અને સાચી નીતિનો રસ્તો અપનાવે છે, જ્યારે કેટલાક લોકો ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે બે નંબરના ધંધાઓ પણ શરૂ કરી દેતા હોય છે. પરંતુ તેમના આ કાળા કારનામાઓ લાંબો સમય સુધી ટકી શકતા નથી, કારણ કે જે વ્યક્તિ ખોટું કામ કરે છે.. …

Read More »

પતરાવાળી દુકાનમાં ચા બનાવતી વખતે અચાનક જ ગેસનો બાટલો ફાટતા આગનો ભડકો 30 ફૂટ સુધી ઉંચો ઉડ્યો, લોકોએ ભાગદોડ મચાવી..!

રોજબરોજ જીવન જીવવા માટે દરેક વ્યક્તિ વેપાર ધંધો કરે છે અને તેમના પરિવારના સપના પૂરા કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આ નોકરી અને ધંધાની સાથે સાથે અમુક વખત ખૂબ જ માઠા બનાવો બનવાનું પણ વધી જતું હોય છે, જે કોઈને કોઈ રીતે રોજગારીઓ પર અસર કરતું હોય છે.. અત્યારે …

Read More »

રાત્રે ગરમી થતા પરિવાર દરવાજો ખુલ્લો મૂકીને સુઈ ગયા, સવારે જાગીને જોતા જ ઘરધણીની ચીસો ફાટી ગઈ, તાત્કાલિક પોલીસ દોડતી થઈ..!

ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ગુજરાત પોલીસ આટલા કડક નિયમો અને કાયદા હોવા છતાં પણ કેટલાક લોકોએ ચોરીનું કાર્ય શરૂ રાખ્યું છે. ચોરીની એક વધુ ઘટના જેથાન પાસેથી સામે આવી છે. અહીની શ્રીરામ કોલોનીમાં રીતેશભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે.. રીતેશભાઈ રેલવે વિભાગમાં …

Read More »

પરિવાર તેના દીકરાના અંતિમ સંસ્કાર કરીને રડતા રડતા ઘરે આવ્યો, સાંજ થતા જ મરેલો દીકરો જીવતો થઈ હસતો હસતો ઘરે આવતા પરિવારના ડોળા ફાટી ગયા..! વાંચો..!

આજકાલ સમાજમાં ઘણી બધી ઘટનાઓ ખુબ ચોંકાવનારી સાબિત થાય છે. ઘણી બધી ઘટનાઓ એટલી ગંભીર બની જાય છે કે તેમા પરિવારના લોકો આ ઘટના જોઈને ચોંકી જાય છે. પરિવારના કોઈપણ સભ્યનું મૃત્યુ થઈ જાય તો પરિવારમાં કેવી સ્થિતિ સર્જાઇ જાય તે આપણે જાણી શકીએ છીએ. હાલમાં આવી જ એક ઘટના …

Read More »

માં-બાપ વગરનો 15 વર્ષનો ભાઈ બહેનના ઘરે રેહતો હતો, બહેને કહ્યું, ‘હવે તું તારી જવાબદારી જાતે સંભાળી લે’ અને ભાઈને માઠુ લાગી જતા… વાંચો..!

આજકાલ અવનવી વાતોને લઈને કેટલાક લોકોને માઠું લાગી જતું હોય છે. અને તેઓ આપઘાતનું પગલું ભરી લેતા હોઈ છે. અને હવે તો 18 વર્ષ કરતાં નાની વયના યુવક યુવતીઓ પણ આપઘાત કરવા લાગ્યા છે. ગઈકાલે ભીમતારાના સુરેથા વિસ્તારમાંથી માત્ર પંદર વર્ષની ઉંમરના એક યુવકે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર …

Read More »

કાકાએ તેના સગા ભત્રીજાને દસ્તો મારીને છુંદી નાખતા થયું મોત, સાવ મામૂલી વાતમાં જ કાકો જીવ ભરખી ગયો..!

રોજબરોજ મારામારી, લૂંટફાટ મને ખોટી રીતે છેતરપિંડી કરી નાખવાના ગુનાઓ અતિશય પ્રમાણમાં નોંધાવા લાગ્યા છે. કોઈને કોઈ વિસ્તારમાંથી આવા માઠા બનાવો અવારનવાર સામે આવતા હોય છે, જેને સાંભળતા સામાન્ય વ્યક્તિ વિચારમાં મુકાઈ જતું હોય છે. અત્યારના સમયમાં નજીકનો વ્યક્તિ પણ સન્માન તેમજ મર્યાદા ભૂલી જાય એવી પ્રવૃત્તિઓ કરી નાખે છે.. …

Read More »

તાંત્રિકે કરોડપતિ શેઠને કહ્યું કે, તારા પરિવારમાં એક એક કરીને બધા મરી જશે, થોડા દિવસમાં જ થવા માંડ્યું એવું કે અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ..! જાણો..

હજુ પણ ઘણા બધા લોકો એવા વહેમની અંદર જીવી રહ્યા છે કે, જેના કારણે તેમના પરિવાર બરબાદ થઈ જતા હોય છે. આ ઉપરાંત તમામ મૂડી પણ સાફ થઈ જાય છે. છતાં પણ લોકોના વહેમ દૂર થતા નથી, કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કરોડપતિ શેઠ હોય સૌ કોઈ લોકોમાં જો …

Read More »