Breaking News

“અમારી દીકરીને તમારો ભાઈ ભગાડીને લઈ ગયો છે” કહીને 4 યુવકો મારામારી કરવા લાગ્યા, હકીકત સામે આવતા જ સૌ કોઈ ધ્રુજી ગયા..!

જો આપણે બાળકોને સારા સંસ્કાર આપ્યા હશે તો તેઓ આગળ જતા ક્યારેય પણ આપણી સાથે દગો નહીં કરે, પરંતુ જો તેમને સારા સંસ્કાર આપવામાં થોડી ઘણી પણ કચાશ રહી ગઈ હોય તો તેઓ કયું પગલું ભરી બેસે તેનું નક્કી હોતું નથી. અત્યારે દરેક સમાજમાંથી ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં ખૂબ જ સામે આવી રહ્યા છે..

જેના કારણે માતા પિતાને ભારે બદનામીઓ સહન કરવી પડે છે. તો કેટલાક વ્યક્તિઓના મહેણા પણ સાંભળવા પડે છે. આ ઉપરાંત આ કિસ્સાઓ દિન પ્રતિ દિન દરેક લોકો માટે ખૂબ જ  ચોંકાવનારો બનતો જાય છે. અત્યારે પ્રેમ પ્રકરણના આ કિસ્સાની અંદર વાતચીત મારામારી સુધી પહોંચી ગઈ છે..

આ ઘટના બીજાપુરના નવા મહોલ્લા વિસ્તારની છે. આ મહત્વની અંદર ધનસુખભાઈ નામના વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. એક દિવસ અચાનક જીતનસુખભાઈના ઘરે તેમના મહોલ્લાની સામેની બાજુએ રહેતા કિશોરભાઈ અને તેમની સાથે અન્ય ચાર યુવકો આવી પહોંચ્યા હતા અને ધનસુખભાઈને કહેવા લાગ્યા કે, અમારી દીકરીને તમારો ભાઈ ભગાડીને લઈ ગયો છે..

એમ કહીને કિશોરભાઈ અને તેની સાથે આવેલા જ્યારે યુવકો ધનસુખભાઈને ઢોર મારવા લાગ્યા હતા. આ ઉપરાંત તેઓ બોલતા હતા કે, આજે સાંજ સુધીમાં તમારા ભાઈને ગમે ત્યાંથી હાજર કરી આપજો નહીં તો માર ખાઈને તમે તૂટી જશો. ધનસુખભાઈએ જણાવ્યું કે, તેમને તેમના ભાઈ સાથે કોઈપણ પ્રકારના સંબંધો નથી..

અને તેમની સાથે તેઓ વાતચીત પણ કરતા નથી. અને તે ક્યાં ગયો છે, તેની પણ તેની કોઈ જાણકારી નથી. એટલા માટે મહેરબાની કરીને તમે મને મારવાનું બંધ કરી દો. કારણકે મારે મારા સગા ભાઈ સાથે પણ વ્યવહાર નથી. પરંતુ આ ચારેય યુવકોએ મારામારી કરવાનું બંધ કર્યું નહીં અને આ મારામારી શરુ જ રાખી હતી..

કિશોરભાઈની જુવાન દીકરી પરિતાને ધનસુખભાઈનો નાનો ભાઈ જતીન ભગાવીને લઈ ગયો હતો અને આ બંને વ્યક્તિએ ભાગીને લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે કિશોરભાઈ સુધી આ વાત પહોંચી ત્યારે તેઓ તરત જ ધનસુખભાઈને ઘરે આવી પહોંચ્યા અને તેમને નાનાભાઈ જતીનને તરત જ આધાર કરવામાં આવે તેવી માંગણીઓ કરવા લાગ્યા હતા..

પરંતુ ધનસુખભાઈએ આ બાબતમાં વચ્ચેનો પડવાનું જણાવી દીધું હતું. અત્યારે ધનસુખભાઈની હાલત આટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. તેઓએ હોસ્પિટલમાં કિશોરભાઈ અને તેની સાથે માર મારવા માટે આવેલા અન્ય ચર યુવકો સામે ફરિયાદ નોંધાવી છે..

અને કહ્યું છે કે આ વ્યક્તિ સાથે ફરી કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી અને કોઈપણ પ્રકારનો વ્યવહાર નથી. છતાં પણ તેઓએ મને ઢોરમાર માર્યો છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જ્યારે સમાજમાં આવા પ્રેમ પ્રકરણના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે દીકરા કે દીકરીના માતા-પિતાને બદનામી એવો સહન કરવી પડે છે..

અમુક વખત પ્રેમ પ્રકરણના બનાવોને પરિવારના લોકો માન્યતા આપી દેતા હોય છે. તો અમુક વખત આ બાબતોને ક્યારેય પણ સ્વીકાર કરવામાં આવતી નથી. દરેક ઘરની જુદી જુદી માન્યતાઓને કારણે અત્યારે આ પ્રકારના બનાવવામાં ભારે મચી જતો હોય છે. આ ઘટનાને લઇ તેમના મહોલ્લા વિસ્તારમાં પણ સન્નાટો મચી ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *