પારિવારિક સંબંધોમાં પરિવારના જ સભ્યો સુખ અને દુઃખની ઘડી આવી પડ્યે દરેક વ્યક્તિની સાથે હોય છે, એમાં પણ ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ વિશે તો આખી દુનિયા જાણકાર છે. જ્યારે પણ બહેનને કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે સૌ પ્રથમ ભાઈ ચટ્ટાન બનીને ત્યાં સામે ઊભો રહેતો હોય છે..
પરંતુ અત્યારે ભાઈએ તેની સગી બહેન સાથે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે, જેને લઇ સમગ્ર પરિવારમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના રેવાડી પાસે આવેલા ગ્રીનવેલી સોસાયટીની છે. આ સોસાયટીની અંદર સમજુરામભાઈનો પરિવાર વસવાટ કરે છે. તેમને બે દીકરા અને એક દીકરી છે..
તેમના મોટા દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે નાના દીકરાને એઇડસનો ભયંકર હોવાને કારણે સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સમજુરામભાઈ તેમની પત્ની તેમજ તેમનો મોટો દીકરો અને તેમના મોટા દીકરાની પત્ની આ ચારેય વ્યક્તિઓ એક લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે ગયા હતા..
એ વખતે સમજુરામભાઈનો નાનો દીકરો બીપીન અને તેમની એકની એક દીકરી જ્યોતિ ઘરે હાજર હતા. એ સમયે બીપીને તેની સગી બેન સાથે ન કરવાનું કામ કરી નાખ્યું છે, જેને જાણીયા બાદ તમારું પણ લોહી ખદખદ ઉકળવા લાગશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી પડી એક ભાઈ તેની બહેનને સાથ સહકાર પૂરો પાડે છે..
પરંતુ બીપીન નામનો ભાઈ જ્યોતિ માટે નરાધમ યુવક સાબિત થઈ ગયો છે. ઘરે કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે બીપીને તેની બહેન ઉપર ન કરવાનું કામ આચરી નાખ્યું હતું. આવી ખરાબ કરતૂતો કરતાની સાથે જ તાત્કાલિક જ્યોતિ જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. અને તે તેના નાના ભાઈની જાળમાંથી બચવા માટે માથામણ કરતી હતી..
પરંતુ એઈડસનો ગંભીર રોગ ધરાવતો બીપીન ભાન ભૂલી ચૂક્યો હતો અને તેની સગી બહેન ઉપર ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરે પરત આવ્યા ત્યારે જ્યોતિએ તેના માતા પિતા અને મોટાભાઈને જણાવ્યું કે, બીપીને તેના ઉપર ખૂબ જ ખોટું કામ આચર્યું છે..
સમાચાર સાંભળતાની સાથે જ તેમના પણ રુંવાટા એકાએક બેઠા થઈ ગયા હતા, આ બનાવ ખૂબ જ હચમચાવતો અને વિચિત્ર બનાવ સાબિત થયો છે, જ્યારે આસપાસના પડોશીઓ તેમજ સમજુરામભાઈના અન્ય સગા સંબંધીઓને ખબર પડી કે, સમજુરામ ભાઈના નાના દીકરા બીપીને તેની સગી બહેન ઉપર ખૂબ જ ખરાબ કામ આચર્યું છે..
ત્યારે કુટુંબ પરિવાર અને સમાજમાં સૌ કોઈ લોકોને નીચે મોટું નાખીને ચાલવાનો વારો આવી ગયો હતો. આ ઘટનાને લઇ એટલો મોટો હોબાળો મચી જવા પામ્યો કે, તાત્કાલિક ધોરણે જ્યોતિ પોલીસ સ્ટેશનની હાજર થઈ અને ત્યાં પોતાના જ સગા ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને ખૂબ જ ભયંકર અને ગંભીર રોગ છે, છતા પણ તે નરાધમ બનીને સગી બેનનું જીવન પણ તેણે હવે મુશ્કેલીમાં રાખી દીધું છે..
પોતાની બહેનની ઉપર કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર ખરાબ કામ આચરયું છે, જેને લઇ તેને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી સૌ કોઈ લોકોએ માંગણી કરી છે. આસપાસના રહીશોમાં જ્યારે આવા જ ફેલાય ત્યારે તેઓએ બીપીનને સોસાયટી માંથી ધક્કો મારીને બહાર કાઢી મુકવા માટે પણ નક્કી કરી નાખ્યું હતું..
તેઓનું કહેવું હતું કે, જો સોસાયટીની અંદર આ નરાધમ યુવક ખુલ્લેઆમ ફરશે તો આવનારા સમયમાં તેમના દીકરા અને દીકરીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, એટલા માટે તેઓ એ કડક પગલાં લેવાનું નક્કી કરી નાખ્યું હતું. આ બનાવને લઈ પરિવારના અન્ય સભ્યો પણ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]