Breaking News

અડધી રાત્રે ખેતરમાં પાકને પાણી આપવા જતા ખેડુતનું શરીર ધીમે ધીમે ઠંડુ પડીને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા અને પછી થયું એવું કે પરિવાર માથે આફત ત્રાટકી પડી..!

ખેતી એક એવો વ્યવસાય છે કે, જેમાં ગમે ત્યારે ખેડૂતને ખેતરે જવું પડે છે. ગમે તેવી ઠંડી હોય કે, ગમે તેવો વરસાદ હોય તેમજ બળબળતા તાપની અંદર પણ તેમને ખેતરે ખેતી કરવા માટે જવું પડે છે. કારણ કે જો તેઓ ખેતરે ન જાય તો સમગ્ર દેશને અન્ન માટે ફાફા પડી જતા હોય છે. પરંતુ અત્યારે એક ખેડૂત સાથે અતિશય દુઃખદ ઘટના બની જવા પામી છે..

આ ઘટના લઈને ખેડૂતના પરિવાર માટે આફતોના આભ ત્રાટકી પડ્યા છે. આ બનાવ કિશોર પાસેના મુબારકપુર ગામમાં બની જવા પામ્યો છે. આ ગામમાં કુલવીંદર ભાઈ નામના ખેડૂત ગામની સીમની અંદર અંદાજે 10 વીઘા જેટલી જમીન ધરાવે છે. તેઓએ તેમના ખેતરમાં ઉભેલા પાકને પાણી પીવડાવવા માટે અંદાજે રાતના સમયે નીકળી ગયા હતા..

પરંતુ તેઓ ખેતરે પહોંચે એ પહેલા જ તેમની એક ખૂબ જ મોટી આફત સહન કરવાનો વારો આવ્યો હતો. તેઓ ચાલીને તેમના ખેતરે જતા હતા ત્યારે રસ્તામાં અચાનક જ કોઈ શાયરી ચીજવસ્તુએ તેમને ડંખ મારી હોય તેવો તેમને અનુભવ થવા લાગ્યો હતો. તેમની પાસે રહેલી ટોર્ચ વડે તેમને જ્યારે પ્રકાશ પાડ્યો ત્યારે આ જીવજંતુ ત્યાંથી ભાગવા લાગ્યું હતું..

અને તેઓ જોઈ શક્યા નહીં કે, તેમને કોણે ડંખ માર્યો છે. ત્યારબાદ તેઓ ફરી પાછા ચાલતા ચાલતા તેમના ખેતર સુધી પહોંચી ગયા પરંતુ તેવો ખેતરે પહોંચતા તેમનું શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગ્યુ અને ચક્કર પણ આવવા લાગ્યા હતા. તેમના ખેતરની નજીકમાં જ રહેતા અન્ય ખેતરના મજૂરોને તેઓએ જણાવ્યું કે, તેમને પીવા માટે પાણી જોઈએ છે..

તેમની તબિયત બરાબર ન હોય તેવું લાગે છે. તેઓને એટલા બધા ચક્કર આવવા લાગી કે, અંતે તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા અને તેમના મોઢામાંથી સફેદ કલરના ફીણ પણ નીકળી ગયા હતા. આ દ્રશ્ય જોતા જ ખેતરના મજૂરો સમજી ગયા કે, કુલવીંદર ભાઈને કોઈ ઝેરી ચીજ વસ્તુ હોય ડંખ મારી લીધો છે..

અને તેનું તેમના શરીરમાં અસર કરવા લાગ્યું છે. તેઓએ તરત જ કુલવીંદર ભાઈને ખભા ઉપર બેસાડીને ગામડામાં દોડવા લાગ્યા અને ડોક્ટરને પાસે સારવાર માટે લઈ જવા પડ્યા હતા. પરંતુ ડોક્ટર પાસે પહોંચે એ પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેઓએ શ્વાસ છોડી દીધો હતો અને ત્યારબાદ ડોક્ટરને અહીં ખેતરમાં બોલાવવામાં આવ્યા અને તેઓએ ત્યાં જ તેમની તપાસ શરૂ કરી દીધી હતી..

અને જણાવ્યું કે કુલવીંદર ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે તેમના પગ પાસે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, તેમના પગના ભાગેથી સાપે ડંખ મારી લીધો છે. અને તેનું જેર ચડી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. કુલવીંદર ભાઈ તેમના પરિવારના એક જ સભ્યો કમાણી કરતા હોવાથી પરિવારનો તમામ આધાર તેમના ઉપર હતો..

પરંતુ તેમનું મૃત્યુ થઈ જતા પરિવારમાંથી ખૂબ જ મોટી આફત રાખવી પડી છે. તેમની પત્ની અને તેમના દીકરા દીકરીઓ માટે તો દુઃખની આ ઘડી સહન થઈ શકી નથી. અગાઉ પણ ખેતરમાં ઝેરી જીવ જંતુ હોય ડંખ મારી લેવાને કારણે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુના બનાવો તેમજ ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ પણ બની ચૂકી છે. જેમાં વધુ એક કિસ્સો જોડાઈ જતા મોતનો માતમ છવાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *