જ્યારે પણ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર શંકા જતી હોય ત્યારે બે વખત વધારે વિચાર કરવો પડે છે, કારણ કે માત્ર મામુલી અમથી શંકા ને આધારે આપણે કોઈપણ વ્યક્તિને ગુનેગાર દર્શાવી શકતા નથી. જો આપણે કોઈ બાબતને આપણી નજર સામે જોઈ હોય કે આપણા કાનોથી સાંભળી હોય તેમ છતાં પણ બે વખત પુરાવા મેળવીને વધારે ચકાસણી કરવી વધારે યોગ્ય રહે છે..
કારણ કે માત્ર શંકા ના આધારે ઘણા બધા સંબંધોમાં તિરાડ પડતી આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ, અત્યારે એક પતિ અને પત્નીનું લગ્નજીવન એવી રીતે તૂટી જવા પામ્યું હતું કે, જેના વિશે જાણ્યા બાદ દરેક લોકો ફફડી ઊઠ્યા હતા. આ મામલો અતિશય ચોકાવનારો સાબિત થયો છે..
હકીકતમાં લગ્નજીવન તૂટી જવાનો આ અનોખો બનાવ પ્રાણનાથ કોમ્પ્લેક્સ માંથી સામે આવી છે, આ કોમ્પ્લેક્સના ત્રીજા માળે પ્રશાંત નામનો યુવક તેના પરિવાર સાથે જીવન વિતાવી રહ્યો છે. પ્રશાંત હોલસેલનો વેપારી છે, પરિવારમાંથી પત્ની સંગીતા તેના માતા પિતા તેમજ એક નાનકડા દીકરા નો પણ સમાવેશ થતો હતો..
પ્રશાંત સવારના સમયે પોતાના વ્યવસાયે જવા માટે નીકળી જતો હતો અને મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરતો હતો, સાંજના સમયે દરેક લોકો એકબીજા સાથે વાતચીત કરીને સાથે સમય વિતાવતા હતા અને ત્યારબાદ તેઓ સુઈ જતા હતા, પ્રશાંત અને સંગીતાનું લગ્ન જીવન આવી રીતે પસાર થતું હતું..
પરંતુ એક વખત એવડું મોટું વાવાઝોડું તેમના જીવનની અંદર આવી ગયું કે, સવાર પડતાની સાથે જ પતિ પત્નીના છૂટાછેડાની વાત પણ આવી પહોંચી હતી, આ માથા ધ્રુજાવતો બનાવને લઈ પ્રશાંતના પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો હતા, પ્રશાંત જ્યારે પણ ઘરે આવે ત્યારે તેની પત્ની હંમેશા મોબાઇલમાં વ્યસ્ત રહેતી હતી..
આ ઉપરાંત પ્રશાંત અમુક વખતે તેની પત્નીને ફોન કરીને હાલ ચાલ પૂછવાની કોશિશ કરતો ત્યારે હંમેશા સંગીતાનો ફોન વ્યસ્ત આવતો હતો, સંગીતા સવારના કોઈ અજાણ્યા વ્યક્તિઓ સાથે વિડીયોકોલ તેમજ મોબાઇલ ફોનમાં ચેટિંગ કરતી હોય તેવી શંકા તેના પતિને હતી પરંતુ ક્યારેય પણ તેની પત્નીને આ બાબત વિશે પૂછવાની કોશિશ કરી નહીં કારણ કે, જો શંકાના આધારે પ્રશાંત તેની પત્નીને આ બાબત પૂછવા લાગે..
તો કદાચ તેની પત્નીને માઠુ લાગી આવે અને તેમનું લગ્નજીવન તૂટી જવાનો પ્રશાંતને ડર રહેલો હતો, પરંતુ એક વખત જ્યારે પ્રશાંત પોતાના ઘરે પરત આવતો હતો ત્યારે તેમના જ કોમ્પ્લેક્સમાં રહેતા તેના એક ખાસ મિત્રએ પ્રશાંતને જણાવ્યું કે, સંગીતા ઉપર નજર રાખવાની ખાસ જરૂર છે..
કારણ કે, તમે તો સવારના સમયે તમારા વ્યવસાયો જતા રહો છો. પરંતુ સંગીતાની ઘણી બધી સમગ્ર કોમ્પ્લેક્સમાં વાયરલ થઈ ચૂકી છે, તમારે તમારી પત્ની ઉપર ખાસ ધ્યાન આપવું પડશે તેના મિત્રની વાતનું માઠુ લગાડ્યા વગર તેની વાતને સરળતાથી લઈ પોતાની પત્નીનું ધ્યાન રાખવાની કોશિશ શરૂ કરી દીધી હતી..
તેને તેની પત્નીના મોબાઇલ ફોન ઉપર શંકા હતી, એટલા માટે અડધી રાત્રે જ્યારે તેની પત્ની અંદર સુઈ ગઈ ત્યારબાદ તેની પત્નીનો મોબાઇલ ફોન તેને ચેક કરવાનું શરૂ કર્યું હતું અને આ મોબાઈલ ફોન ચેક કરતાની સાથે જ અંદરથી એવી ચીજ વસ્તુ મળી હતી કે, સવાર પડતાની સાથે જ પ્રશાંત એ તેની પત્ની સંગીતા પાસેથી છૂટાછેડાની માંગણી કરી લીધી હતી..
જ્યારે આ અનોખો બનાવ સામે આવ્યા ત્યારે પ્રશાંતના મા-બાપના પણ હોશ ઉડી ગયા હતા, હકીકતમાં પ્રશાંત એ તેની પત્ની સંગીતા નો મોબાઇલ ચેક કર્યો ત્યારે અંદર મોબાઈલ ફોનમાં એવા અંગત અને ખરાબ ફોટોગ્રાફમાં મળી આવ્યા હતા. જેને જોતા ની સાથે જ પ્રશાંત ચક્કર ખાઈ ગયો હતો..
હકીકતમાં સંગીતા છેલ્લા ચાર વર્ષથી અન્ય કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી, સંગીતા વારંવાર યુવકને મળવા માટે પોતાનું ઘર મૂકીને જતી હતી, સંગીતા તેના સાસુ-સસરાને શાકભાજી લેવા માટે તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવા માટે તે ઘર મૂકીને બહાર જાય છે..
તેવી બહાના બાજી કરીને સંગીતા તેના પ્રેમીને મળવા માટે પહોંચી જતી હતી, સંગીતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં આ યુવકની સાથે જુદી જુદી જગ્યાએ અંગત પળો પણ વિતાવ્યા હોય તેના ઘણા બધા ફોટોગ્રાફ પણ પ્રશાંતએ પોતાની નજર સામે જોઈ લીધા હતા, પોતાની પત્નીને આવી હાલતમાં જોતાની સાથે જ પ્રશાંતનો પિત્તો હલી ગયો હતો..
અને તેને સવાર થતા ની સાથે સંગીતા સાથે છૂટાછેડા લઈને એકલવાયું જીવન જીવવાનું નક્કી કરી નાખ્યું હતું કારણ કે, તેણે તેની પત્નીને કોઈપણ વાતની કમી રહેવા દીધી હતી નહીં, જેની પત્ની જે પણ ચીજ વસ્તુઓની માંગણી કરે તે ચીજ વસ્તુ પ્રસાદ લાવી આપતો હતો. આ ઉપરાંત પરિવાર અને ઘર સંસાર પણ બિલકુલ સરસ ચાલતો હતો..
પરંતુ અચાનક જ તેને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે પ્રશાંતનું લગ્નજીવન હતું. જ્યારે આ ઘટના વિશે પ્રશાંત તેની પત્નીને પૂછ્યું ત્યારે સંગીતાને જણાવ્યું કે, હકીકતમાં તેનું આ પ્રેમ પ્રકરણ તેના લગ્નજીવન પહેલાથી ચાલતું હતું. પરંતુ આ વાત વિશે તે ક્યારેય પણ કોઈ વ્યક્તિને કહી શકી નહીં..
અને મનોમન આ યુવકના પ્રેમ સંબંધમાં જે તે જોડાયેલી છે, અને તેની સાથે જ હવે તે આવનારા સમયમાં લગ્ન કરીને જીવન વિતાવવા માંગે છે આ શબ્દો સાંભળીને પ્રશાંતના મા બાપના તો મોતિયા મરી ગયા હતા. જ્યારે જ્યારે પણ આપણે આવા પારિવારિક બનાવો અને સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણું મગજ બે ઘડી કામ કરતું બંધ થઈ જતું હોય છે કે, આવનારો સમય કેવો સાબિત થવા જઈ રહ્યો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]