Breaking News

અડધી રાત્રે અગાસી પરથી ચીખોનો અવાજ આવતા વડીલ ઉઠીને જોવા ગયા, નજર સામે જ જોઈ ગયાએવું કે મગજમાં તાવ ચડી ગયો..!

રોજબરોજની સામાન્ય જિંદગીની અંદર જ્યારે પણ આપણે કોઈ અજબથી ચીજ વસ્તુ અને નજર સામે જોઈએ છીએ ત્યારે બે ઘડી તો આપણા ડોળા પણ ચોકી જતા હોય છે, પહેલા તો આપણે કોઈ પણ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી અને ત્યારબાદ તેનું નિરાકરણ કેવી રીતે આવી શકે તેના વિશે પણ વિચાર કરતા હોઈએ છીએ..

અત્યારે એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેને જોતાની સાથે જ વડીલ દાદાને તો મગજમાં તાવ ચડી ગયો હતો. વડીલો હંમેશા તેમના પરિવારને સૌથી પહેલું પ્રાધાન્ય આપે છે કે, પરિવારના દરેક સભ્યો રાજી ખુશીથી જીવન જીવવા જોઈએ અને ક્યારે પણ કોઈ વ્યક્તિને અગવડતા ન પડે હંમેશા પરિવારમાં પ્રેમ અને એકતા બંધાયેલી રહે તેવી દરેક વડીલોની ઈચ્છા હોય છે..

પરંતુ અત્યારે એક વડીલની તમામ ઈચ્છાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. આ ચોંકાવનારી ઘટના નાના રમાપર ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર દલસુખભાઈ નામના વડીલ દાદા તેમના સંયુક્ત કુટુંબ સાથે રહે છે, સંયુક્ત કુટુંબમાં તેમના બે દીકરાનો સમાવેશ થતો હતો, બંને દીકરાના તેઓએ લગ્ન કરાવી નાખ્યા હતા..

અને હાલ બંને દીકરાએ પવિત્ર અને પૌત્રીને પણ જન્મ આપી દેતા ઘર એકદમ હર્યું ભર્યું જીવન જીવતું હતું, દલસુખ દાદા ખૂબ જ ખુશ ખુશાલ હતા કારણ કે, તેમનો પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો પરિવારના દરેક સભ્યો રાત્રીના સમયે ભોજન લઈને પોત પોતાની રૂમની અંદર સૂઈ ગયા હતા..

મોટો દીકરો અશ્વિન તેની રૂમમાં તેની પત્ની માલતીની સાથે સૂતો હતો, જ્યારે નાનો દીકરો લાલજી તેની પત્ની શોભાની સાથે અન્ય રૂમની અંદર સુઈ રહ્યો હતો, દલસુખ દાદા ઘરના ફળિયાની અંદર ખાટલા પર સૂતા હતા ત્યારે અચાનક અડધી રાત્રે તેમને અગાસી પરથી હોવા જવા લાગ્યો હતો..

આ અવાજ આવતાની સાથે દલસુખ દાદા ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા અને તરત જ ઝુમમાંથી બેઠા થઈને અગાસી ઉપર આ અવાજ શેનો આવી રહ્યો છે, તેની જાણકારી મેળવવા માટે ધીમે ધીમે દાદર ચડવા લાગ્યા હતા. રાત્રિના સમયે અંધારું ખૂબ જ વધારે હોવાને કારણે તેઓને દાદર ચડવામાં ખૂબ જ વાર લાગી ગઈ હતી..

તેઓ હેમખેમ રીતે દાદર ચઢીને અગાસીમાં શું થઈ રહ્યું છે, તેની જાણકારી મેળવવા માટે પહોંચે અને ત્યાં જતાની સાથે જ તેઓએ તેમની નજર સામે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, તેમના હું છૂટી જવા પામ્યા હતા. હકીકતમાં તેમના નાના દીકરા લાલજીની પત્ની શોભા અન્ય કોઈ વ્યક્તિની સાથે રંગરેલીયા મનાવી રહી હતી..

અને તેની ચીખોનો અવાજ નીચે સૂતેલા દલસુખ દાદાના કાન સુધી સંભળાઈ ગયો હતો, એટલા માટે દલસુખ દાદા વડીલ ઉમરે પણ દાદર ચઢીને આ અજુગતી ચીજ વસ્તુ શું થઈ રહી છે, તે નિહાળવા માટે પહોંચી ગયા હતા. આ દ્રશ્ય જોતાની સાથે જ તેમને મગજમાં તાવ ચડી ગયો હતો અને તેઓ મનોમન ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા કારણ કે, તેઓએ ક્યારેય પણ વિચાર્યું હતું નહીં કે..

તેમના નાના દીકરાની પત્ની ઘરના સંસ્કાર ભૂલી જશે અને આવું કારનામું કરી બેસે જેનાથી તેમના પરિવારની ઈજ્જત આબરૂના તો ધજાગરા ઉડી જશે, આ વાત વિશે તેઓ મનોમન વિચારતા રહ્યા અને ખૂબ જ મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, જ્યારે દલસુખ દાદાને તેમના બંને દીકરાઓએ પૂછવાની કોશિશ કરી કે, તમે શા માટે એટલા બધા બીમાર પડી ગયા છો..

અને તમે શા માટે કશું બોલી રહ્યા નથી, એ વખતે દલસુખ દાદાએ તેમના બંને દીકરાઓને પાસે બોલાવીને જણાવ્યું કે, શોભા તેમના પડોશમાં રહેતા પ્રકાશ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હોય તેવી તેઓને થોડા દિવસ પહેલા જ શંકા હતી અને એક દિવસ રાત્રીના સમયે શોભા ઘરની અગાસી ઉપર પ્રકાશ નામના યુવકની સાથે રંગરેલીયા મનાવી રહી હતી..

દલસુખ દાદા તેમના જ દીકરાની વહુને ખૂબ જ ખરાબ હાલતની અંદર પોતાની નજરથી જોઈ ગયા હતા, પરંતુ આ બાબતથી શોભા અને તેનો પ્રેમી પ્રકાશ બિલકુલ અજાણ હતા, જ્યારે આ ઘટના વિશે શોભાને પૂછપરછ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં તો તેને કોઈપણ વાતને કબૂલી નહીં..

પરંતુ જ્યારે દલસુખ દાદાએ કહ્યું કે, તેમને બધી જ માહિતીની ખબર છે અને સમયસર તેઓએ આ વાત વિશે વાત જણાવી હતી, ત્યારે શોભા પણ પોતાની ભૂલને સમજીને માફી માંગવા લાગી હતી. આ ઘટનાને લઇ એક પરિવારની અંદર તિરાડો પડી જવા પામી હતી, આના સમયની અંદર કોને માફ કરીને જતું કરવું તેમ જ એવા નિર્ણયો લેવા તેને લઈ દરેક લોકો ખૂબ જ ઊંડા વિચારમાં મુકાઈ ગયા હતા..

કારણ કે, જો કોઈ પણ વ્યક્તિ પરિવારના સંસ્કારોને ભૂલી જઈને પરિવારને દગો આપવાની કોશિશ કરતા હોય તો તેવી બાબતોને ક્યારેય પણ કોઈ વ્યક્તિ ચલાવી લેતું નથી આ ઘટના એ ખૂબ જ દીધા છે,

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *