Breaking News

AC સર્વિસ કરવાના બહાને યુવક ઘરમાં ઘુસીને વિધવા મહિલા સાથે કરવા લાગ્યો એવી હરકત કે જે દરેકે જાણીને ચેતવું જોઈએ..! હચમચાવતો કિસ્સો..!

અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યા જેવું નથી કારણ કે, કયો વ્યક્તિ જાળમાં ફસાવીને છેતરપિંડી કરીને જતો રહે તેનું નક્કી હોતું નથી. ડગલેને પગલે ખૂબ જ જીતીને રહેવું પડે છે. અત્યારે સુંદરમ નગર સોસાયટીની અંદરથી અતિશય ચોકાવનારી ઘટના સામે આવી ચૂકી છે. જેને જાણ્યા બાદ દરેક લોકોએ ચેતી જવું જોઈએ..

જે મહિલાઓ આખો દિવસ દરમિયાન પોતાના ઘરે એકલા સમય વિતાવતી હોય તે મહિલાઓની સુરક્ષા અને સલામતી ને લઈ ચેતવતો એક કિસ્સો સામે આવી ચૂક્યો છે. ચંદુનગર પાસે આવેલી સુંદરમ નગર સોસાયટીમાં જશુબેન તેમના બંને બાળકો સાથે જીવન ગુજારે છે. તેમના પતિનો આજથી પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું છે..

અને ત્યારબાદ તેઓ તેમના બંને દીકરાની સાથે એકલવાયું જીવન જીવે છે. તેઓએ તેમના ઘરે રહેલા એર કન્ડિશનરની સર્વિસ કરવા માટે એક યુવકને બોલાવ્યો હતો. આ યુવક બપોરના સમયે તેમના ઘરે એર કંડીશનરની સર્વિસ કરવાને બહાને આવ્યો હતો. પરંતુ તેનો ઈરાદો કંઈક જુદો જ હતો. તે ઘરની અંદર પ્રવેશ કરતાની સાથે જ આ વિધવા મહિલા ઉપર નજર બગાડી બેઠો હતો..

પોતાની ખરાબ દાનતથી તેણે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. જેને લઇ હાલ સમગ્ર સોસાયટીમાં ફાફડાટ મચી ગયો છે. એસી સર્વિસ કરવા આવેલા યુવકે મહિલા પાસે પીવા માટે પાણીનો ગ્લાસ માંગ્યો હતો. જ્યારે મહિલા પાણીનો ગ્લાસ લેવા માટે રસોડામાં પહોંચી ત્યારે આ યુવક તેની પાછળ પાછળ પહોંચી ગયો હતો અને પાછળથી તેને બાથમાં પીડી તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા..

મહિલાને ખબર પડતા જ તે બૂમાબૂમ કરવા લાગી હતી અને તેની આ બૂમો સાંભળીને ત્યાં પડોશમાં રહેતા લોકો તેની મદદ આવી પહોંચ્યા હતા. આસપાસના પડોશી આવતાની સાથે જ આ નરાધમ યુવક ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. પરંતુ પાડોશીઓએ સૂઝબુજ રાખવી અને તેને પકડી પાડ્યો છે..

ઘટના બનતા ની તરત જ તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી દીધી હતી કે, આ નરાધમ યુવકે ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે. જેને લઇ સામાન્ય વ્યક્તિને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. આ યુવકની સામે કાયદાકીય વાહી કરવામાં આવી રહી છે અને તેના નિવેદનને પણ નોંધવામાં આવ્યું છે.

આવી ઘણી બધી ઘટનાઓ અત્યારના સમયમાં બનવા લાગી છે. જેને સાંભળ્યા બાદ ભલભલા લોકોના માથા ધ્રુજી ગયા છે. આ ઘટનાથી શિખામણ લઈને દરેક લોકોએ ચેતી જવું જોઈએ અને અજાણ્યા લોકો ઉપર ક્યારેય પણ આંધળો વિશ્વાસ કરીને તેમને ઘરની અંદર પ્રવેશ આપવો જોઈએ નહીં જે તે વ્યક્તિનું આઇડી કાર્ડ તેમજ યોગ્ય પુરાવો જોયા બાદ તેમને ઘરની અંદર પ્રવેશ આપવો જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *