જે વ્યક્તિને સારા અને ખરાબની પરખ હોતી નથી, તેઓને હદથી વધારે સારી ચીજ વસ્તુઓ આપી દેવામાં આવે તો તેમને ક્યારેય પણ કદર થતી હોતી નથી અને જ્યારેએ ચીજ વસ્તુ તેમની પાસેથી જતી રહે ત્યારબાદ તેમને ધરાઈ ધરાઈને પસ્તાવો થતો હોય છે, કંઈક આવા જ પ્રકારની ઘટનાઓ એવી શાળા સમય તેમજ લગ્નજીવનના સમય દરમિયાન પણ બની જતી હોય છે..
પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ જો મનમાં ખોટો મન મેલ ઉભો કરે અને ખટાશ ભર્યું જીવન જીવે તો તેઓ ક્યારે પણ સુખમય રીતે લગ્નજીવન જીવી શકતા નથી, અત્યારે એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ લગ્નજીવન પસાર કરતા દરેક લોકો ખૂબ જ ઊંડા વિચારમાં ચાલ્યા ગયા હતા કે આવનારો સમય કેવો સાબિત થશે..
તેની કોઈ પણ વ્યક્તિને ખબર નથી, અત્યારના સમયમાં એક બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને વિશાળ તો કરી દેવામાં આવતું હોય છે પરંતુ આ વેવિશાળ કેટલો સમય સુધી ટકી શકશે, તેમજ તેમનું લગ્ન જીવન સુખમય રીતે પસાર થશે કે નહીં એ બાબતો વિચારવા માટે કોઈપણ વ્યક્તિ હાજર હોતું નથી..
હાલ બે વર્ષ પહેલા જ લગ્નજીવનમાં જોડાયેલા રાજેશ અને મોનિકા નામના બે યુવક યુવતીઓના ઘરમાં અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ ચૂકી હતી. હકીકતમાં જ્યારથી મોનિકા અને રાજેશના લગ્ન થયા ત્યારથી જ રાજેશ તેની પત્નીને તરછોડવા લાગ્યો હતો. નાની નાની બાબતોમાં પણ તે તેની પત્નીને અવગણમાં લાગતો હતો..
અને ઘણી બધી વાર તો તે દરેક લોકોની વચ્ચે જ મોનિકાને માન સન્માન વગરની કરી દેતો હતો, બીચારી મોનિકા તમામ કરતી હતી તે હંમેશા વિચારતી કે તેનો પતિ થોડા સમયમાં સુધરી જશે અને તેને ખૂબ જ માન સન્માનથી સાચવીને જીવન જીવવામાં મદદરૂપ બનશે પરંતુ એક સમયે એવો આવ્યો કે, હવે તો રાજેશ મોનિકાને ઢોર માર મારીને અપશબ્દો પણ કહેવા લાગતો હતો..
આજે સવાર-સવાર તેના માતા-પિતાને જણાવતો કે, આવી કાળા ભાઠા જેવી બહુ મને ગમતી નથી તમે મહેરબાની કરીને મારી વહુને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકશો નહીં તો હું એક દિવસ તેનો જીવ લઈ લઈશ ત્યારે રાજેશ તેના મોઢેથી આવા શબ્દો બોલ તો ત્યારે મોનિકાને ખૂબ જ આઘાત લાગતો હતો કે આખરે તેનાથી એવી તો શી ભૂલ થઈ ગઈ હશે કે તેને આવા દિવસો જોવા પડી રહ્યા છે..
તેણે આ વાતની જાણકારી તેના પિયરમાં તેના માતા-પિતાને પણ કરી હતી કે, રાજેશ થઈને ખૂબ જ હેરાનગતિ પહોંચાડી રહ્યો છે. તેમજ ઢોરમાં પણ મારી રહ્યો છે, એ સમયે મોનિકાને તેના માતા પિતાએ સુખ-શાંતિ ભર્યું જીવન જીવવા માટે જણાવ્યું હતું અને કહ્યું કે આવનારા સમયની અંદર બધું જ સારું થઈ જશે..
પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હેરાનગતિ અને પરેશાનીઓ ખૂબ જ વધતી જતી હતી, અને એક દિવસ તો તમામે હદ પાર કરીને રાજેશે તેની પત્ની મોનિકાને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, બિચારી મોનિકા ખૂબ જ કંટાળી ચૂકી હતી કારણ કે તેને તેના સાસુ સસરા કે તેના માતા-પિતા તરફથી પણ કોઈ સહકાર ન મળ્યો એટલા માટે તેણે આગળ કરીને જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું હતું..
અને તેણે સવારના સમયે તેના ઘર પાસે જ ઝેરી દવા કરીને જીવન ટૂંકવી દીધું હતું, મોનિકાએ આવો પગલું ભરી લેતા ભલભલા લોકો ફફડી ઉઠ્યા હતા, મોનિકાના માતા-પિતાને જ્યારે આ વાત વિશે ખબર પડી ત્યારે તેઓના મોઢામાંથી પણ ચીખો ફાટી નીકળી હતી. તેઓ સતત વિચારતા રહ્યા કે, બિચારી મોનિકાએ સાસરિયે થતી આ હેરાનગતિ વિશે તેઓને જણાવ્યું હતું..
પરંતુ તેઓ તેમની દીકરીનો જીવ બચાવી શક્યા નહીં. જ્યારે બીજી બાજુ આ ઘટનાને લઈને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, મોનિકાના માતા-પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, મોનિકાનો પતિ તેને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો હતો. અને આ રોજબરોજની હેરાનગતિના કારણે મોનિકા કંટાળી ચુકી હતી..
અને તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, મોનિકાના આપઘાતના કિસ્સા પાછળ તેનો પતિ જવાબદાર છે, આ ઘટનાને લઈને અન્ય વ્યક્તિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]