Breaking News

આજે નહી તો કાલે, ‘આ કાળી ભાઠી વહુ મારે નહી ચાલે’ કહીને દેખાવડા પતિએ પત્નીને સંભળાવી દીધું, માઠુ લાગી જતા જ પત્નીએ…

સુખમય રીતે લગ્નજીવન પસાર કરવા માટે મીઠો અને પ્રેમ ભર્યો સ્વભાવ રાખવો ખૂબ જ જરૂરી છે, અમુક વ્યક્તિઓને વાતે વાતે સામેવાળા વ્યક્તિની વાતને ખાઈ જવાની ટેવ હોય છે, એવા વ્યક્તિને એકને એક દિવસ જરૂર માઠું પરિણામ પણ ભોગવવું પડે છે. જે લોકો મીઠાશ ભર્યો સ્વભાવ રાખીને દરેક વ્યક્તિ સાથે હળી મળીને રહે છે..

તેવા વ્યક્તિઓને ક્યારેય પણ વાંધો આવતો નથી, હાલ એક યુવકના કડવા વેણ વચનો તેની પત્નીને એટલા બધા માઠા લાગી આવ્યા હતા કે, બીજાની પત્નીએ માઠું લાગી જતા જીવ ટૂંકાવીને હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જ્યારથી સામે આવી છે ત્યારથી જ યુવકના પરિવારજનોના તો મોટા ફાટેલા રહી ગયા છે..

આ ઘટના દેવીતાપુર ગામમાંથી સામે આવી છે, આ ગામની અંદર સુરેશ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેના માતા પિતા તેમજ તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. સુરેશ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે, જ્યારથી તેના લગ્ન થયા ત્યારથી તે તેની પત્નીને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો..

સુરેશના માતા પિતાએ પણ સુરેશને સમજાવાની કોશિશ કરી કે વહુ આપણા ઘરની લક્ષ્મી કહેવાય છે, વહુને ક્યારેય પણ હેરાન કરવી જોઈએ નહીં પરંતુ સુરેશ સમજ્યો નહીં અને અવારનવાર તે તેની પત્નીને માર પણ મારવા લાગતો હતો. સુરેશ પહેલેથી જ સુનીતા નામની આ મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો નહીં..

પરંતુ તેના પિતાને કહેવાના કારણે તેને લગ્ન કરવા માટે રાજી થઈ ગયો હતો અને લગ્ન થયા બાદ તેણે સુનિતાને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું, ઘણી બધી વખત તો તે એવા કડવાણ વચનો કહી દેતો કે જેનું સુનિતાને ખૂબ જ માઠુ લાગી જતું હતું, એક વખત તેને કહ્યું કે આ કાળી ભાઠી વહુ મારે નહીં ચાલે..

તારે તારા પિયર રેહવા જવું હોય તો તું જઈ શકે છે, તારું કોઈ કામ નથી. રોજબરોજની હેરાનગતિથી કંટાળી જઈને એક દિવસ સુનિતાએ એવું પગલું કરી લીધું હતું કે, સુરેશનો સમગ્ર પરિવાર ઉભા રોડે દોડતો થઈ ગયો હતો, આ ઘટના વિશે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચા વિચારણાઓ શરૂ થવા લાગી હતી..

અને ગામમાં મોતનો માતમ પણ છવાઈ ગયો હતો. સુરેશને તેની પત્ની સુનિતાએ ઘણી બધી વાર સમજાવવાની કોશિશ કરી, પરંતુ સુરેશ કોઈ પણ ની વાત સમજ્યો નહીં અને હેરાન પરેશાન કરવાનું શરૂ રાખ્યું હતું અને અંતે કંટાળી ગયેલી સુનીતાએ પોતાના રૂમનો દરવાજો બંધ કરીને લડકીને આપઘાત કરી લીધો હતો..

તે અંતિમ નોટ પણ લખી હતી, જેની અંદર તેને પોતાના શબ્દોમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેને રોજબરોજ મારીને હેરાન પરેશાન કરતો હતો, પરિવારના સભ્યો સહિત દરેક લોકોએ સુરેશને સમજાવાની કોશિશ કરી પરંતુ તે સમજ્યો નહીં અને રોજબરોજ તેને મારપીટ કરતો હતો..

આ હેરાન ગતિથી કંટાળી જઈને તે હવે જે પણ ટૂંકાવા જઈ રહી છે, સુરેશને કડકમાં કડક સજા થવી જોઈએ તેમજ તેમનો પરિવાર હવે રાજી ખુશીથી જીવન જીવી શકશે તેમ કહીને તેને જીવન ટૂંક આવી દીધું હતું. રોજ સવારે ઉઠતાની સાથે જ આપણે એવા ઘણા બધા બનાવો સાંભળીએ છીએ એમાં ઘરેલું કંકાસને કારણે પરિવાર તૂટી જવા પામ્યો હોય છે..

જો દરેક વ્યક્તિ સારી સમજણ શક્તિથી દરેક બાબતોનો નિરાકરણ લાવીને જીવન જીવે તો તેઓને ક્યારે વાંધો આવતો નથી, પરંતુ પોતાની જ વાત ઉપર રહીને અન્ય વ્યક્તિઓને પણ પોતાની વાતની અંદર જુકાવી દેવાની વૃત્તિ ધરાવનાર લોકો ક્યારે પણ સુખી થતા નથી..

જીવનમાં સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિ સાથે આવતાને જતા રહેતા હોય છે, પરંતુ આ તમામ બાબતોને ભુલાવી દઈને મોજ મજાથી જીવન જીવવું જોઈએ તેની સાથે માનવતા કહેવામાં આવે છે, સુનીતા તેના જીવનની જંગ હારી ગઈ હતી. ત્યારે સુરેશને પણ હવે ખૂબ જ પછતાઓ થવા લાગ્યો હતો..

પરંતુ આ ઘટનાને લઈને હવે પછતાવો કર્યા પર પણ સુરેશને કોઈ ફાયદો થતો નહીં, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવા જઈ રહી હતી. સુનીતાના માતા પિતા સહિતના સૌ કોઈ લોકો રડી રડીના બેહાલ થઈ ગયા હતા કારણ કે, તેઓએ તેમની એકની એક લાડકવાયી દીકરીને તેઓએ ખોઈ નાખી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *