અડધી રાત્રે પાણી પીવા જાગેલા યુવકે પત્નીને ન જોતા તેને શોધવા પાડોશીના ઘર સુધી પહોચ્યો, પડોશીનો રૂમનો દરવાજો ખોલતા જ મગજનો પિત્તો ફાટી ગયો..!

પરિવાર ખૂબ જ ખુશ ખુશાલ હોય પરંતુ કેટલાક પરિવારમાં આ ખુશીઓ લાંબો સમય સુધી ટકી શકતી નથી અને તેનું એકમાત્ર કારણ પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિની ખરાબ વિચારધારા અને પરિવાર પ્રત્યેની ખોટી દાનત હોઈ શકે છે. અત્યારે લગ્નજીવનમાં જુદા-જુદા પ્રેમ સંબંધો નડતરરૂપ બને છે..

અને ભલભલા લોકોની જિંદગી બરબાદ થતા પણ આપણે ઘણી વખત જોઈ છે. અત્યારે કઈક એવા પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાને જાણ્યા બાદ તમારા પણ હોશ ઉડી જશે અને તમે પણ વિચારમાં મુકાઈ જશો. આ ઘટના સોમા નગરની પાસે આવેલા કંકુપુર ગામની છે.

આ ગામની અંદર રહેતા આશિષભાઈ નામના વ્યક્તિ તેમના લગ્ન થયા બાદ શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. જ્યાં તેઓ પોતાનો સ્ટેશનરીનો વ્યવસાય ચલાવતા હતા. તેમની પત્ની વૈશાલીબેન ઘરકામ કરતી અને તેની સાથે સાથે ઘરમાં સિલાઈ કામ પણ કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતી હતી..

તેમને સુખી લગ્નજીવન દરમ્યાન એક નાનકડી દીકરી અને એક બાર વરસના દીકરાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ અચાનક જ આ સુખી લગ્નજીવનને કોઈ વ્યક્તિની નજર લાગી ગઈ હોય એવી રીતે એવડો મોટો બખેડો ઊભો થઈ ગયો છે કે જેની ઘટના સામે આવતા આસપાસના લોકોમાં પણ ફફળાટ મચી ગયો હતો..

આશિષભાઈ સાંજના સમયે ઘરે આવ્યા ત્યારબાદ પરિવારે એક સાથે ભોજન લીધું હતું અને આશિષભાઈના બંને બાળકો પોત પોતાની રૂમમાં સૂઈ ગયા તેમજ આશિષભાઈ પણ તેમની પત્ની સાથે પોતાના બેડરૂમમાં સૂઈ ગયા હતા. પરંતુ જ્યારે તેઓ અડધી રાત્રે પાણી પીવા માટે જાગ્યા અને જોયું તો તેમની બાજુમાં તેમની પત્ની સુતેલી ન હતી..

એટલા માટે તેઓએ ઘરની અંદર જોયું કે, આખરે વૈશાલી અડધી રાત્રે જાગીને ક્યાં ગઈ છે. અને તે શું કરી રહી છે. ઘરમાં રહેલી તમામ રૂમમાં જોયું પરંતુ ક્યાંયથી વૈશાલીનો અતો પતો ન મળતા તે તેઓ ઘરથી બહાર નીકળી આવ્યા હતા અને જોયું તો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. એટલા માટે તેઓને ખબર પડી કે, વૈશાલી કદાચ રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ છે..

જ્યારે આસપાસ નજર ફેરવીને જોયું તો ઘનઘોર અંધારા સિવાય તેઓને કશું દેખાયું નહીં. તેઓ વિચારમાં મુકાઈ ગયા કે આખરે વૈશાલી ક્યાં જતી રહી હશે. એટલા માટે તેઓ પડોશમાં મદદ લેવા માટે પહોંચ્યા હતા કે, તેમની પત્ની વૈશાલી અચાનક જ અડધી રાત્રે ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને કોઈ જગ્યા પર જતી રહી છે..

તેમના પડોશમાં રહેતા લલીતભાઈ નામના વ્યક્તિ પાસે તેઓ મદદ માંગવા માટે ગયા અને ત્યાં પહોંચીને જોયું તો લલીતભાઈનો દરવાજો પણ ખુલ્લો હતો. આશિષભાઈ વિચાર્યું કે, જો તેઓ બૂમો પાડશે તો અન્ય સભ્યો પણ જાગી જશે. એટલા માટે તેઓ ઘરની અંદર ચાલ્યા ગયા અને ત્યાં એક રૂમની અંદર દરવાજો ખોલતાની સાથે જ જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય જોઈને આશિષભાઈના મગજનો પિત્તો ફાટી ગયો હતો..

તેણે જોયું કે, લલીતભાઈના ઘરમાં રહેલા એક રૂમની અંદર લલીતભાઈ અને તેમની પત્ની વૈશાલી ખૂબ જ અંગત પળો વિતાવી રહ્યા હતા. પોતાની નજર સામે પોતાની પત્નીને આવી હાલતમાં જોતા તેમના માટે દુઃખની આ ઘડી સહન થઈ શકી નહીં અને તેઓ આ બંને વ્યક્તિને પકડીને ઢોર મારવા લાગ્યા હતા..

અને અડધી રાત્રે બંને વ્યક્તિને ઘરની બહાર કાઢીને બૂમોબૂમ કરી સમગ્ર સોસાયટીના લોકોને જગાડી દીધા હતા. તેઓને હજુ પણ વિશ્વાસ આવતો હતો નહીં કે, તેમની પત્ની તેમના પડોશમાં રહેતા લલીતભાઈ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી અને અડધી રાત્રે જ્યારે તેઓ સુઈ ગયા ત્યારબાદ તે જાગીને લલિતભાઈના ઘરે જઈ તેઓ એકાંતનો સમય વિતાવતા હતા..

હકીકતમાં જ્યારે આટલી બધી ખરાબ હરકતો આપણી નજર સમક્ષ આવે છે. ત્યારે આપણે વિચારો પર મજબૂર બની જતા હોઈએ છીએ. વૈશાલીબેન અને તેમના પડોશમાં રહેતા લલીતભાઈના આ પ્રેમ પ્રકરણને કારણે અત્યારે આશિષભાઈનું લગ્ન જીવન તૂટી ગયું છે. તેમના બંને બાળકો માટે મા-બાપ જુદા થઈ ગયા છે.

હકીકતમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ ચોકાવનારી ઘટનાઓ સાબિત થઈ જતી હોય છે. આશિષભાઈના માતા-પિતાને જ્યારે જાણકારી મળી કે, તેમના દીકરાની વહુએ ન કરવાના કારનામાંઓ કરી નાખ્યા છે. ત્યારે તેઓ પણ ખૂબ જ દુઃખી થયા છે. તેઓએ તેમના દીકરા આશિષને વતનને તેડાવી લીધો છે. અને હાલ આશિષભાઈ તેમના મા બાપ સાથે રહેવા લાગ્યા છે. તેમજ આશિષભાઈ અને વૈશાલીબેનના લગ્ન જીવનના છૂટાછેડા પણ થઈ ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment