જુદા-જુદા ખેતરોમાં ખૂબ જ વિશિષ્ટ પાક લેવાની આવડત ખેડૂતોમાં આવી ગઈ છે. અત્યારે ખેતી એટલી આધુનિક પદ્ધતિથી થઈ રહી છે કે તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. ખેડૂતો પોતાની કોઠાસૂઝ અને વિદેશી તકની મદદ લઈ ખેતરમાં એવા પાક ઉગાડે છે. અને ખૂબ જ મોટું ઉત્પાદન પણ લે છે..
આ સાથે સાથે તેની ડિમાન્ડ વધુ હોવાને કારણે ઊંચા ભાવે વેચવાથી ખૂબ જ સારી કમાણી પણ થઈ જતી હોય છે. અત્યારે અમે એક ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છે, તેઓએ તેમના ખેતરની અંદર રંગબેરંગી શાકભાજીનો પાક લીધો હતો. તેમણે તેમના ખેતરની અંદર રંગબેરંગી કોબી, ભીંડો, ફ્લાવર, બ્રોકલી, રીંગણ, મરચું, દુધી, કારેલું, તરબૂચ તેમજ ગાજર સહિતના પાકો રંગબેરંગી કલરમાં ઉત્પાદન કર્યા હતા..
આ ઘટના ઝાલાવાડ શહેરના આકલેરાથી 52 કિલોમીટર દૂર આવેલી ગામની છે. અહીં જયેન્દ્રસિંહ નામના 37 વર્ષના ખેડૂત તેમના પાંચ વીઘા જમીનની અંદર આ તમામ પાક ખૂબ જ સફળતાથી ઉત્પાદન કરે છે. તેમના ખેતરમાં અત્યારે બ્રોકલીની સિઝન ચાલી રહી છે. તેમના ખેતરમાંથી રોજ 20 કિલો જેટલી બ્રોકલી નજીકના માર્કેટની અંદર પહોંચી રહી છે..
આ સાથે સાથે લાલ અને પીળા રંગના કોબીજ જુદા-જુદા રંગના મૂળા તેમજ સીમલા મરચુંની ખૂબ જ વધારે ડિમાન્ડ છે. વિદેશની હોટલો પણ આ ખેડૂતની સાથે કોન્ટેક્ટમાં છે. અને તેઓએ લાખો રૂપિયાનો ઓર્ડર ખેડૂતને આપેલો છે. કારણ કે, આ બધી ચીજ વસ્તુઓ મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલની અંદર ખૂબ જ નવીન લાગે છે..
આવી ચીજ વસ્તુ પડોશીને મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલના માલિકો અઢળક રૂપિયા પણ કમાઈ શકે છે અને તેઓ ખેડૂતને પણ આ પાકના ખૂબ જ સારા ભાવ આપે છે. તેઓએ ઇનહાઉસ ટેમ્પરેચર બદલીને પણ ઘણા બધા પાક ઉગાડ્યા છે. જેની ડિમાન્ડ દૂર સુધી પહોંચી ગઈ છે. સૌ કોઈ લોકો તેમની પાસે આ પદ્ધતિની રીત માંગી રહ્યા છે..
જાંબલી તેમજ ગુલાબી રંગના મૂળા જોઈને તો સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા અને વિચારમાં મુકાઈ ગયા આવું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય છે. આ ખેડૂત માત્ર 10 ધોરણ સુધી ભણ્યા છે. તેમનો પરિવાર પહેલેથી જ મધ્યમ વર્ગીય હોવાથી તેઓ કોઇ સારી સુવિધાનો લાભ લઇ શકે નહીં..
પરિણામે ભણતર મૂકવું પડ્યું અને જુવાનીમાં જ તેઓએ ખેતી કરવાની શરૂ કરી દીધી હતી. જેનો લાભ અત્યારે તેઓ ખૂબ જ સારી રીતે મેળવી રહ્યા છે. ઉદયપુરની કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ તેમની આ ખેતીની ખૂબ જ ચર્ચા વિચારણા થઈ હતી. તેમને ખૂબ જ મોટું પ્રમોશન પણ આપવામાં આવ્યું અને તેમની આવડતના કારણે ઘણા બધા લોકો તેમજ ખેતી વિભાગના અધિકારીઓ પણ તેમની પાસે સલાહ લેવા આવી રહ્યા છે..
તેમને કહ્યું કે, મારી પાસે જુદી-જુદી એવી ઘણી બધી ટેકનિક અને પદ્ધતિઓ છે. જેનાથી રંગબેરંગી શાકભાજી ઉગાડી શકાય છે. આ ઉપરાંત શાકભાજી લોકોના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ કરતું નથી, એટલા માટે તેમની આ ખેતી ખૂબ જ સફળ છે. આ ખેડૂતે ખેતીની રૂપ રેખા બદલી નાખી હતી.
જેનાથી તેઓ દર મહિને અંદાજે 7 લાખથી આઠ લાખ સુધીની કમાણી કરી રહ્યા છે. તેમનો સમગ્ર પરિવાર તેમની આ ખેતીને મદદરૂપ બને છે અને અત્યારે તેઓ આ ખેતી કરીને ખૂબ જ શાંતિ ભર્યું જીવન જીવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]