આપણે ડોક્ટરને ભગવાનનું રૂપ માનીએ છીએ, કારણ કે ગમે તેવી મુશ્કેલી કે બીમારી આવી પડી હોય ત્યારે આપણે તમામ વિશ્વાસ અંતે ડોક્ટર અને ભગવાન ઉપર મૂકી દઈએ છીએ. ડોક્ટર અમુક વખત તો ખૂબ જ મોટું સાહસ કરીને પણ ઘણા બધા દર્દીઓના જીવ બચાવે છે. પરંતુ અત્યારે એક એવા નકામા ડોક્ટરની કાળી કરતુતો સામે આવી છે કે, જેની ખબર પડતાની સાથે જ પોલીસે તેને પકડી પડ્યો છે..
આ ઘટના રાજસ્થાનના ડુંગરપુરની છે. અહીં વિશ્વજીત નામનો એક બંગાળી ડોક્ટર છેલ્લા ઘણા સમયથી દવાખાનું ચલાવે છે. થોડા સમય પહેલા તેની પાસે એક એવો કેસ આવ્યો હતો કે, જે કેસની અંદર આ ડોક્ટરએ કુલ 17,500 રૂપિયાની લાલચ રાખી ખૂબ જ મોટો ગુનો કરી નાખ્યો છે. તેની પાસે થોડા સમય પહેલા એક યુવક અને યુવતી પહોંચી ગયા હતા..
યુવકએ યુવતીને મરજી વિરુદ્ધ અહીં લાવી પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને આ બંગાળી ડોક્ટરને જણાવ્યું કે આ યુવકે તેના પર ન કરવાના કારનામાં આચર્યા હતા અને ત્યાર બાદ આ યુવતી હવે એક બાળકને જન્મ આપવા જઈ રહી છે. એ બાળકને જન્મ અપાવી આ બંગાળી ડોક્ટરે તેને જંગલની અંદર દાટી દીધો હતો..
આ ઘટનાની જાણકારી જ્યારે નજીકના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ત્યારે પોલીસે આ બંગાળી ડોક્ટર વિશ્વજીતને પકડી પાડવા માટે ટીમો મોકલી આપી હતી. પરંતુ આ ઘટના બન્યા બાદ બંગાળી ડોક્ટર દવાખાનાને તાળું મારીને ત્યાંથી ભાગી ગયો હતો અને હવે અંદરો અંદર બાતમી મળી કે, આ બંગાળી ડોક્ટર તેના દવાખાના પાસે આવી રહ્યો છે..
ત્યારે બાતમીના આધારે તપાસ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ ઘણી ડોક્ટરને પકડી પાડવામાં આવ્યું છે. જેમાં તમામ ઘટનાના ખુલાસાઓ થઈ ગયા છે. તેને જણાવ્યું કે, જ્યારે તેણે આ યુવતીની ડિલિવરી કરાવી હતી. ત્યારે એક નવજાત બાળકમાં જન્મ્યું હતું. કારણ કે આ બાળકને જન્મવાના સંપૂર્ણ સમય પહેલા જ જન્મ કરાવી દેવામાં આવ્યો હતો..
એટલા માટે આ બાળક મૃત હાલતમાં હતું અને ત્યારબાદ આ નવજાતને ત્યાં નજીકના જંગલમાં જઈને દફનાવી દેવામાં આવ્યું છે. આ કિસ્સો એટલો બધો હચમચાવી દેતો છે કે, તાત્કાલિક ધોરણે સૌ કોઈ લોકો સામે કાયદા કાર્યવાહી પણ ચલાવવામાં આવી રહી છે. આ ડોક્ટર માત્ર 17,500 રૂપિયા મેળવવાની લાલચમાં એટલું મોટો ગુનો કરી નાખ્યો છે..
કે તેની ડોક્ટરની ભણતર સહીતની તમામ ચીજ વસ્તુઓ ઉપર પાણી ફરી ગયું છે અને હવે કોઈ વ્યક્તિ તેમના ઉપર વિશ્વાસ મૂકી રહ્યું નથી. જોઈએ સમયના ડોક્ટર રૂપિયાની લાલચ રાખી હોત નહીં અને આ ગુનાખોરીની પ્રવૃત્તિમાં સાથ આપ્યો ન હોત તો આજે આ ડોક્ટર રાજી ખુશીથી પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હોત..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]