Breaking News

6 વખત છુટાછેડા કરીને સાતમી મહિલાને પરણેલા યુવકનો જીવ ગયો, સાતમી પત્નીએ કર્યો એવો કાંડ કે પરિવાર અડધી રાત્રે દોડતો થયો.. જાણો..!

અમુક લોકોનું લગ્નજીવન ખૂબ જ અઘરી રીતે પસાર થતું હોય છે. કોઈને કોઈ મુસીબતો આવવાને કારણે વારંવાર લગ્નજીવન તૂટે છે અને ફરી પાછું બંધાઈ છે, આવા લગ્નજીવનની અંદર ડગલેને પગલે ખૂબ જ સાવચેતીઓ પણ રાખવી પડે છે. અત્યારે એક એવા યુવકની ઘટના અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે, જેણે છ વખત લગ્નના છૂટાછેડા થઈ ગયા અને સાતમી વખત જે મહિલાને પરણયો તે મહિલાએ યુવકનો જીવ લઈ લીધો હતો…

આ ઘટના મધ્યપ્રદેશના રતલામની છે. અહીં સીમલાપાડા ગામની અંદર 45 વર્ષનો પ્રમેશ સિંગાડ નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. રમેશના છ વખત છૂટાછેડા થઈ ગયા છે અને તેના સાતમી વખત સંતોષબાઈ નામની એક મહિલા સાથે લગ્ન થયા હતા. આ મહિલાને પ્રથમ ઘરેથી કુલ ચાર દીકરીઓ હતી, જેની ઉંમર 16 વર્ષ, 12 વર્ષ, 8 વર્ષ અને 6 વર્ષ છે..

આ ચારેય દીકરીઓને સાથે લઈને તે રમેશ સાથે રહેવા લાગી હતી. પરંતુ એક દિવસ અચાનક જ પ્રમેશ સિંગાડ નામના યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણકારી પ્રમેશની પત્ની સંતોષબાઈએ પોલીસ સુધી પહોંચાડી હતી. ત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને પૂછવાની કોશિશ કરી કહીશું થયું છે..? ત્યારે સંતોષબાઈએ જણાવ્યું કે..

તેનો પતિ પ્રમેશ અચાનક જ લોહી લુહાણ હાલતમાં ઘરે આવી પહોંચ્યો હતો અને સેટી ઉપર સુઈ ગયો. ત્યારબાદ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેની સાથે શું થયું છે અને એટલું બધું શા માટે નીકળી ગયું છે.? ત્યારે તેને જણાવ્યું કે, આગળ હાઇવે ઉપર તેનો અકસ્માત થયો છે. અને ત્યાં ન જેવી બાબતને લઈને હાથાપાઈ થઈ ગઈ હતી..

જેમાં કેટલાક લોકોએ તેને માથાના ભાગે માર માર્યો છે. બસ એટલું કહેતાની સાથે જ પ્રમેશનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેણે પોલીસને ફોન કરીને બોલાવી લીધા છે. પરંતુ પોલીસને આ બાબત ઉપર શક હતો, એટલા માટે તેણે રમેશની પત્ની સંતોકભાઈને કડક પૂછતાછ કરવાનું નક્કી કર્યું હતું.

અને આ વિસ્તારની અંદર તે ભાંગી પડી હતી અને તેણે જણાવી દીધું કે, સંતોષના છ વખત છૂટાછેડા થઈ ગયા હતા અને સાતમી વખત તે મને પરણ્યો છે. પરંતુ બંને વ્યક્તિમાં વાત વિવાદો ચાલતા હતા. આ સાથે સાથે પ્રમેશને દારૂ પીવાની ખોટી આદત લાગી ગઈ હતી. જેના કારણે બંને વચ્ચે હંમેશા વાત-વિવાદ સર્જાતો હતો.

આ તમામ બાબતોથી છુટકારો મેળવવા માટે પ્રમેશની પત્ની સંતોષબાઇએ પ્રમેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પોલીસને ખોટા માર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને તેણે ઘણી બધી વાર ગોળ ગોળ ફેરવવાની કોશિશ કરી, પરંતુ પોલીસને શંકા જતાની સાથે જ પ્રમેશની પત્ની સંતોષબાઈને ઝડપી લેવામાં આવી છે..

જ્યારે પ્રમેશનું મૃત્યુ થયું ત્યારે તેમનો પરિવાર અડધી રાત્રે દોડતો થઈ ગયો હતો. આ ઘટના સાંજના સમયે બની હતી, ત્યારે પ્રમેશને કોઈ પણ જગ્યાએ હોસ્પિટલે લઈ જવા માટે પણ વાહનોની જરૂર હતી. ત્યારે રમેશનો પરિવાર અડધી રાત્રે દોડતો થયો હતો. કારણકે તેમના દીકરાનો જીવ જોખમમાં હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *