શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. જેમાં પોલીસ આ ગુનાખોરોને પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ ઘણા બધા ગુનેગારો ખૂબ જ ચાલાક રહ્યા છે અને તેઓ પોલીસની ઝપટમાં ન આવતા ફરાર થઈ જાય છે. આવી ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના સાગરના સિવિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા સમય પહેલા સામુંહિક .દુ.ષ્ક.ર્મ.ના કેસમાં એક ગુનેગારને પોલીસ પકડવાના પ્રયાસો કરી રહી હતી. પોલીસ સ્ટેશનમાં સામુંહિક .દુ.ષ્ક.ર્મ. ની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના કારણે પોલીસ આ ગુનામાં ત્રણ યુવકોને પકડી રહી હતી. જેમાં એક સુરેન્દ્રનગર પંકજભાઈનો પુત્ર પ્રીતમ હતો.
અને પંકજના પુત્ર પ્રિતમ સૂર્યવંશી અને કાશીરામ અહિરવારનો પુત્ર કાલનું ને પોલીસ પકડી રહી હતી આ ત્રણે યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પોલીસે સુરેન્દ્ર અને પ્રીતમ સૂર્યવંશીને પકડી પડ્યા હતા અને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ ગુનેગાર કાલુ અહેવાલ પકડાયો ન હતો.
કાલુ ની ઉંમર 48 વર્ષની હતી અને તે પથારીયા જાટનો રહેવાસી હતો. તેને ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો પોલીસે તેને પકડવા માટે ઘણી બધી જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આરોપીને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું પરંતુ તે ફરાર થઇ ગયો હતો પોલીસ સતત ગુનેગારને શોધી રહી હતી.
તે સમયે પોલીસને એક દિવસ બાતમી મળી હતી કે કાલુ બાબાના વેશમાં પથરીયા ગામમાં ફરી રહ્યો છે સમાચાર મળતાની સાથે જ પોલીસ કાર્યવાહી માટે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં જઈને ગામની બહાર નાકાબંધી કરવામાં આવી હતી તે સમયે કાલુ ને પકડી પાડવામાં આવ્યો અને પોલીસે કાલુ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
અને ત્યાં લઈ જઈને કાલુની પૂછપરછ કરવામાં આવી હતી. કાલુ ઓળખાય તે વેશમાં ન હતો તેને બાબા નો વેશ ધારણ કરી લીધો હતો અને તે મહારાષ્ટ્રના પૂનામાં છુપાઈ ગયો હતો જે ત્યાં તેના પરિવાર અને સગા સંબંધીઓ સાથે તેને કોઈ સંપર્ક કર્યો ન હતો અને ત્યારબાદ તે થોડા દિવસ પહેલા જ પથારીયાના ઝાટ ગામમાં આવ્યો હતો.
કાલુ બચવા માટે બાબાનો વેશ ધારણ કરીને ફરતો હતો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો અને ત્યાંથી બીજા બે ગુનેગારોની સાથે તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો આજકાલ ગમે તેવા ગુનાઓ લોકો કરી રહ્યા છે પરંતુ તેમની સજા તેમને જરૂર મળે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]