આજકાલની રોજિંદી જિંદગીમાં કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા આપણે સૌ વખત વિચાર કરવો પડે છે અને એવામાં પણ અત્યારે એક એવી ઘટના સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ નજીકના વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા વિચાર કરવા લાગશો આ ઘટનાએ ભલભલા પરિવારોને ચોંકાવી દીધા છે…
આ હચમચાવી દેતી આ ઘટના પરિવાર સાથે બની છે, ગંગાધર ભાઈ તેમની પત્ની ગીતા તેમજ તેમના ચાર સંતાનોની સાથે વસવાટ કરતા હતા, તેમને સંતાનમાં ત્રણ દીકરા તેમજ એક દીકરીનો પણ સમાવેશ થતો હતો. ગીતા ઘરકામ કરીને જીવન ગુજારતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગીતાનું ધ્યાન તેના બાળકો તેમજ પરિવાર ઉપર ન હોય તેવું ગંગાધર ભાઈને લાગી રહ્યું હતું..
પરંતુ જો આ વાત વિશે તે ગીતાને પુછપરછ કરશે તો ગીતા ગુસ્સે થઈને નારાજ થઈ જશે, તેવું વિચારીને ગંગાધર પાસે ક્યારે પણ તેમની પત્ની ગીતાને આ વાત વિશે પૂછ્યું નહીં. પરંતુ આસપાસના વિસ્તારમાં રહેતા ઘણા બધા નજીકના વ્યક્તિઓ ગંગાધર ભાઈને પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, તમારી પત્ની અન્ય કોઈ વ્યક્તિની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી છે..
જ્યારે ગંગાધર પાસે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પોતાની પત્ની વિશે આવા શબ્દો સાંભળતા ત્યારે તેમનો પિત્તો હાલી જતો હતો, પરંતુ તેમના ચાર સંતાનોને કોણ સાચવશે તેમ વિચારીને તેઓ હંમેશા ચૂપ રહ્યા હતા. એક વખત ગીતા સવારના સમયે ઘરેથી નીકળી પડી હતી અને અંદાજે ત્રણ દિવસ સુધી ઘરે આવી રહી ત્યારબાદ ગંગાધર ભાઈએ તપાસ પણ ચલાવી હતી..
ત્યારે ખબર પડી કે તેમની પત્ની ગીતા એક નહીં પરંતુ એક સાથે બે યુવકો સાથે પ્રેમચાળા ચલાવતી હતી. ગંગાધર ભાઈની સાથે સાથે અન્ય કોઈ બે યુવકોની સાથે તેમની પત્ની પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. હવે એ તો ગંગાધર ભાઈથી સહન થયું નહીં, એટલા માટે તેઓએ તેમની પત્નીને આ વાત વિશે પૂછપરછ કરી હતી..
એ વખતે તેની પત્ની આ તમામ બાબતો ખોટી છે તેવું જણાવી દીધું હતું અને ઉપરથી તે તેના પતિ ઉપર ગુસ્સે થઈને તેના જવાનું કહેવા લાગી હતી, ગીતા જાણતી હતી કે તેનો પતિ ક્યારેય પણ તે પિયર જાય તેનાથી ખુશ રહેશે નહીં કારણ કે તેને ચાર સંતાનોની સાચવણી કરવી ખૂબ જ મુશ્કેલ પડી જશે એટલા માટે તે પિયર ને જવાનું કહીને તેના પતિને ચૂપ કરાવવા માંગતી હતી..
પરંતુ ગંગાધર ભાઈ અને તેની પત્નીની કાળી કરતુતો હતો, તેના દરેક લોકોની સામે ઉઘાડી કરી દેશે તેવું જણાવી દીધું હતું, આ સાંભળતાની સાથે જ ગીતા ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ અને તેના પતિને ઢોરમાર મારીને પતાવી દેવા માટે આગળ નીકળી પડી હતી, તેણે તેના પ્રેમીને પણ ફોન કરીને બોલાવી લીધો હતો..
અને પોતાના વ્યતિને મોતને ઘાટ ઉતારવા માટે તૈયાર થઈ ચૂકી હતી, પરંતુ ગંગાધર ભાઈની સુજબુજને કારણે અંતે તેમનો જીવ બચી ગયો હતો, તેણે આ વાતની જાણકારી તેના સગા ભાઈને પણ કરી દેતા તેનો સગો ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યો અને ગીતા આ તમામ કિમિયાની અંદર અસફળ રહી હતી..
જ્યારે આ ઘટના વિશે સમજના લોકો સમક્ષ વાત રજૂ કરવામાં આવી ત્યારે દરેક લોકો ચોકી ઉઠ્યા હતા કે, ચાર ચાર સંતાનો તેમજ પતિની પણ ખૂબ જ સારી સાચવણી હોવા છતાં પણ શા માટે ગીતા અન્ય કોઈ વ્યક્તિને પ્રેમ જાણમાં ફસાવી રહી હતી. એટલું જ નહીં પરંતુ ગીતાને પ્રેમ કરતા બે યુવકોને જ્યારે ખબર પડી કે ગીતા એક નહીં પરંતુ બે બે પ્રેમીઓને રખડાવી રહી છે..
ત્યારે એ બંને વચ્ચે પણ અંદરો અંદર લડાઈ ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા, આ બંને યુવકો પણ પોતાના પરિવારની સાથે વસવાટ કરતા હતા અને તેમના પણ લગ્ન થઈ ચૂક્યા હતા, આ ઘટનાને લઈને એક સાથે ત્રણ ત્રણ પરિવારની જિંદગી બરબાદ થઈ જવા પામી હતી. જ્યારે જ્યારે પણ આપણે આવા બનાવો સાંભળીએ છીએ, ત્યારે સૌ કોઈ લોકોને હોશ ઉડી જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]