રોજબરોજ સમાજમાં નાની નાની વાતમાં એકબીજા સાથે ઝઘડાઓ કરતા લોકોને જોયા છે, આવા ઝઘડાઓ અને મારામારી ખૂબ જ વધી રહી છે જેને કારણે આ બધું આજની યુવાન પેઢી જોતા તેઓ અવળા રસ્તે દોરાઈ રહી છે. નાની વાતને લઈને બીજા લોકો સાથે દુશ્મન રાખી તેમના જીવ લઈ રહ્યા છે. આવી જ ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના કલવારી વિસ્તારમાં આવેલા સિકંદરપુર ગામના રહેવાસી પરિવારને યુવક સાથે બની હતી. યુવકનું નામ અમરચંદ હતું અને તેમના પિતાનું નામ રામકર્ણ હતું. તેઓપોતાના માતા પિતા અને નાનાભાઈ સાથે સિકંદરપુર ગામમાં રહેતા હતા પરંતુ અમરચંદના લગ્ન થઈ ગયા બાદ તેઓ કામ ધંધા માટે મુંબઈ રહેવા માંગતા હતા.
તે પોતાની પત્ની અને તેમના સંતાનો સાથે રહેતા હતા. તેની સંતાનમાં ચાર દીકરીઓ હતી. તેમની પત્નીનું નામ અંજની હતું અને તેમની ચારેય દીકરીઓમાં મોટી દીકરીનું નામ અંશિકા હતું. તેમની ઉંમર 8 વર્ષની હતી. તેનાથી નાની દીકરીની ઉંમર 6 વર્ષની હતી. તેમનું નામ અર્પિતા હતું અને તેનાથી નાની દીકરીનું નામ રિયા હતું.
તેમની ઉંમર ચાર વર્ષની હતી અને સૌથી નાની દીકરીની ઉંમર એક વર્ષની હતી. અમરચંદના નાના ભાઈનું નામ લાલચંદ હતું. લાલચંદ ગામમાં તેના માતા પિતા સાથે રહેતા હતા. અમરચંદ થોડા મહિના પહેલાં જ મુંબઈ રહેવા ગયા હતા અને તેઓ ત્યાં સારો એવો કામ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પરંતુ પોતાના વતનમાં કોઈ કામ હોવાને કારણે તેઓ પોતાના પરિવાર સાથે વતન એ આવ્યા હતા. તેઓ ટ્રેનમાં આવ્યા હતા અને ટ્રેનમાંથી ઉતર્યા બાદ તેઓ પોતાના પરિવાર સાથે ઘરે ગયા ન હતા. પોતાના પરિવારના પત્ની અને બાળકોને તેમના નાના ભાઈ લાલચંદ સાથે ઘરે મોકલી દીધા હતા અને તેઓ ઘરે ન જતા સીધા પોતાના સાસરે ગયા હતા.
તેમના સસરાના ગામનું નામ પીપરા હતું. પીપરા ગામમાં તેઓ ગયા હતા તેની જાણ તેના સજા મણીરામને કરવામાં આવી હતી પરંતુ ઘણો સમય થઈ જતા તેઓ સસરાના ઘરે પહોંચ્યા ન હતા. જેને કારણે મણીરામે અમરચંદના નાનાભાઈ લાલચંદને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમરચંદ ઘરે પહોંચ્યા નથી અને તેમની બાઈક તીઘરા ઘાટ પર પડી છે.
અને તેઓ કસે પણ દેખાઈ રહ્યા નથી. જેના કારણે પરિવારના લોકો ખૂબ જ આકાતમાં આવી ગયા હતા અને તેમણે પોલીસ સ્ટેશનમાં પણ અમરચંદના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ બે ત્રણ દિવસ છતાં દીકરા ઘાટ પર મનોરમાં નદી પસાર થઈ રહી છે જેમાં નદીના કાંઠે એક યુવકનું વૃદ્ધિ જોવા મળ્યો હતો.
લોકો આસપાસના લોકોએ વૃદ્ધિને જોયા બાદ પોલીસના ઘટનાની જાણ કરી હતી પોલીસે અમરચંદના પરિવારજનોને આ યુવકના મૃતદેહ ની ઓળખ કરવા કહ્યું હતું તે સમયે અમરચંદ નો મૃત્યુ હોવાને કારણે પરિવારના લોકો ઓળખતા ની સાથે જ રડવા લાગ્યા હતા અને તેમની પત્ની પોતાનું ભાન ભુલાવી બેઠી હતી.
ત્યારબાદ પોલીસ ને અમરચંદના પરિવારજનોએ તેણે આપઘાત નથી કર્યો પરંતુ તેની સાથે કોઈ ઘટના બની છે તેમ જણાવ્યું હતું અને પોલીસ આગળની તપાસ કરી રહી હતી આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે આ ઘટના બનતા ચાર દીકરીઓએ પોતાના પિતાને ગુમાવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]