પૈસા કમાઈને પરિવારને રાજી ખુશીથી પાલનપોષણ કરવું તેની તમામ જવાબદારી ઘરના પુરુષો ઉપર હોય છે, જ્યારે ઘરની સ્ત્રીઓને ઘરની સાર સંભાળ રાખવી તેમજ દીકરા અને દીકરી એને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનો પણ ધ્યાન રાખવાની હોય છે. આ ઉપરાંત માતા-પિતાની પણ સેવા ચાકરી કરવા માટે દરેક મહિલાએ તત્પર રહેવું પડે છે..
પરંતુ અત્યારે એક મહિલાએ તેની તમામ ફરજો ભુલાવી દઈને તેના પાડોશીના પ્રેમમાં પાગલ થઈ જવાને કારણે અંતે એવું પગલું ભરી લીધું હતું કે, તેના વિશે જાણ્યા બાદ તમે પણ કહેવા લાગશો કે, આ કપાતર માતાને આ દુનિયાની અંદર જીવવાનો કોઈ પણ અધિકાર નથી. આ ઘટનાએ ભલભલા લોકોના પિત્તો ફાડી નાખ્યો છે..
આ બનાવો નિરાસુ ગામનો છે, આ ગામની અંદર સુરેશ નામનો યુવક તેની પત્ની દીપિકાની સાથે જીવન ગુજારે છે. સુરેશ અને દીપિકાના લગ્ન થયા તેના સાત વર્ષ સુધી ચુક્યા છે, અને આ સાત વર્ષની અંદર તેઓએ ત્રણ બાળકને પણ જન્મ આપ્યો હતો, સુરેશના માતા પિતા પણ તેની સાથે જ રહે છે..
તેઓ સવાર પડતાની સાથે જ પોતાનું ઘર મૂકીને મજૂરી કરવા માટે ચાલ્યા જતા હતા, અને રાત્રે ઘરે પરત આવી જતા હતા. તો બીજી બાજુ સુરેશ પણ સવારે નોકરીએ જવા માટે નીકળી જતો હતો. બિચારા પરિવારને એવી તો શી ખબર કે, દીપીકા તેના પરિવારજનોને સાચવવાને બદલે તેના પડોશમાં રહેતા અન્ય કોઈ યુવકના પ્રેમમાં પાગલ બની ગઈ છે..
તેના પડોશમાં રહેતા ગૌરાંગ નામના યુવક સાથે દીપિકા પ્રેમ સંબંધમાં જોડાઈ ગઈ હતી અને આંખો મળી જવાને કારણે દીપીકા તેના પરિવારજનોને આપીને અવારનવાર તેના પ્રેમી સાથે ફરવા ફરવા માટે પણ જતી રહેતી હતી, એક દિવસ પડોશમાં રહેતા ગૌરાંગે દીપિકાને જણાવ્યું કે, જો તારે મારી સાથે લગ્નજીવન શરૂ કરવું હોય તો તારે ત્રણેય બાળકોને મોતને ઘાટ ઉતારી દેવા પડશે..
આ પાગલ પ્રેમીની વાતોમાં આવી જઈને દીપિકાએ પોતાના ત્રણે બાળકોને સાંજના ભોજનની અંદર ઝેર ભેળવીને ખવડાવી દીધું હતું, બીજા રાત્રેની બાળકો હસતા ખેલતા જીવન જીવતા હતા અને સવાર થયું ત્યાં તો ત્રણે ત્રણ દીકરાઓના મૃત્યુ થઈ ગયા હતા. આ કપાતર માતાની એક પણ વાર પોતાના ખોળાથી જન્મ આપેલા આ ત્રણે બાળકો વિશે વિચાર આવ્યો નહીં..
અને પોતાના પ્રેમીની વાતમાં આવી જઈને પોતાના જ બાળકોનો જીવ લઈ લીધો હતો આ ઘટના વિશે જ્યારે સૌ કોઈ લોકોએ સાંભળ્યું ત્યારે દરેક લોકો કહેવા લાગ્યા કે, આ આખરે કેવી માતા છે કે જેને પોતાના જ બાળકોનો જીવ લેવામાં સહેજ પણ અચકાપણ થયું નથી. આવી કપાતર માતાની આ દુનિયામાં જીવવાનો કોઈ પણ અધિકાર નથી..
એમ જ્યારે ઘટના વિશે સુરેશને જાણકારી મળી કે, તેના ત્રણેય દીકરાઓને મૃત્યુ થયું છે અને આ મૃત્યુ પાછળ તેની જ પત્ની જવાબદાર છે. ત્યારે તે પણ ચોકી ઉઠ્યો હતો, અને ચક્કર ખાઈને નીચે ઠળી પડ્યો હતો. બે ઘડી તો તેનું પણ મગજ ઠેકાણી ન રહ્યું તે ખૂબ જ ઊંડા વિચારમાં ચાલ્યો ગયો કે..
આખરે તેનાથી એવી મોટી તો શું ભૂલ થઈ કે, તેની પત્ની તેના પડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા અને ત્યારબાદ પોતાના જ ત્રણેય બાળકોનો જીવ લઈ લીધો હતો. ઘટના સામે આવી ત્યારે સમગ્ર ગામમાં પણ ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે, તો બીજી બાજુ ગૌરાંગના પરિવારજનો પણ ભાગમાં ચાલ્યા ગયા હતા..
કારણ કે, તેમના અક્કલ વગરના દીકરાને કારણે અન્ય કોઈ વ્યક્તિનું ઘર બરબાદ થઈ જવા પામ્યો હતો ત્યારે આ ઘટના સામે આવી ત્યારે તરત જ સુરેશે પોલીસને જાણકારી આપીએ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ ગૌરાંગ તેમજ દીપિકા બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે, હાલ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી પણ ચલાવવામાં આવશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]